SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ક્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન m ગોશાલકે મને પૂછ્યું : 'સક્ષિપ્ત વિપુલ તેોલેસ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે ?' મેં કહ્યું: ‘નખ સતિંત બંધ કરવામાં આવેલી મુઠ્ઠીમાં જેટલા અડદના બાકળા આવે અને એટલી માત્રામાં પાણી વડે છટ્ટ-છઠ્ઠુંની તપસ્યા કરી, તે સાથે બન્ને હાથ ઊંચા કરી આતપના લેનાર પુરુષને છ મહિના બાદ તેોલેસ્યા પ્રાપ્ત થાય છે. ૧૨૮ www એકવાર ફરીથી તે મારી સાથે કુમમામથી સિા ગામે જઈ રહ્યો હતા, ત્યારે એવું કહ્યું: “આપે તા-પુષ્પના છ્યું સાત તલ તરીકે ઉત્પન્ન થશે' એ વાત કહી હતી તે વાત મિચ્યા થઈ ગઈ છે. મે છોડ તરફ સક્ત કર્યો, અને મારી વાત પર વિશ્વાસ ન હતેા. એટલે તલના છેાડને તાડીને સાત તલ બહાર કાઢયા. આથી એને એવા વિશ્વાસ બેઠે કે બધા જીવે. મરીને ફરીથી એ જ યોનિમાં ઉત્પન્ન થાય છે.' ગૌશાલક મારાથી અલગ થયા અને એણે તોલેસ્યાની સાધના કરી. એટલે ગીશાક જિન નથી પરંતુ જિન પ્રતાપી છે એ વાત શ્રાવસ્તીમાં પ્રસારિત થઇ ગઇ છે. મલિપુત્ર ગૌશાલક આ વાત સાંભળી એટલે એને ખૂબ ગુસ્સે આવ્યું. તે આનાપના ભૂમિ છેઠી કુમ્ભારાષ્ટ્રમાં આવ્યા અને આજીવક સધ સાથે ખૂબ અમશથી ખે ભગવાન મહાવીરના શિષ્ય આનંદ ભિક્ષા અર્થે શ્રાવસ્તીમાં આવ્યા. તે ભિક્ષા લઈને પાછા ફરી રહ્યા હતા તે વખતે ગેાશાલકે આનંદને પાતાની પાસે ખેલાવીને કહ્યું : ‘તું જરા મારી વાત સાંભળીને જા, કેટલાક વેપારી ભયંકર ટવીમાં જઈ પહોંચ્યા. તેઓ પોતાની પાસે જે પાણી થઈ ગયા હતા તે ખૂટી ગસુ, જંગલમાં આગળ જતાં. એમને એક વિશાલ વમિક-રાડા જોવા મળ્યો. એનાં ચાર શિખરા હતાં. એમણે એક શિખર તૈયુ, એમાં ખૂબ મધુરું પાણી મળ્યું', બધા તૃપ્ત થઈ ગયા. એમણે ખીજુ શિખર તાડયું. એમાંથી સુવા ઢગલા મળ્યા. આ જોઈ એમની લેભવૃત્તિ પ્રબળ થઇ. એમણે ત્રીજું શિખર તાડયું. એમાંથી મિનો ઢગલો મળી આવ્યો. એ વેપારીઓએ વિચાર્યું”: ચોથુ· શિખર તાડવાથી વજ્રરત્ન નીકળશે.' એક ચતુર વેપારીએ શિખર તાડવાની મના કરી, પરંતુ બીજા (બધા) વેપારીઆએ એના કથનની ઉપેક્ષા કરી. એમણે જેવું (ચેાથુ) શિખર તાડવું કે એમાંથી ભયકર દૃષ્ટિવિષ સ` નીકળ્યે, બધા વેપારી બળીને ભસ્મ થઈ ગયા. સાપે માત્ર વેલ પેલા એક વેપારીને જ બચાવ્યો અને તેને સન્માન સહિત ઘરે પહોંચાડયો. એવી રીતે હું આનંદ, મારા અંગે મહાવીર કાંઈ પણ કહેશે તેા હું એને મારા તપ તેજ વડે ભસ્મ કરી નાંખીશ. પેલી હિતેચ્છુ વ્યક્તિ (વેપારી)ની જેમ હું તને બચાવી લઈશ.' આનંદ ખૂબ ગભરાઈ ગયા. તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને સઘળા વૃત્તાન્ત સંભળાવ્યે. શુ' ભગવાન તે (આપને) ભસ્મ કરી શકે છે ” ભગવાને કહ્યું: 'તે બસ્મ કરી શકે છે, પરંતુ અહિન્ત પ્રભુને નહીં, તે બાળી નાંખી શકતા નથી પણ પરિતાપ અવશ્ય આપી શકે છે. એટલે તું જા અને ગૌતમ વગેરે નિ થૈને જણાવી દે કે ગૌશાલક અહીં આવી રહ્યો છે. એનામાં ઘણી જ દુર્ભાવના છે. એટલે એની વાતના ક્રાઈ પશું જવાબ ન દે.' આનદ આ પ્રમાણે બધા મુનિવરોને સૂચના આપી દીધી, ગોશાલક ત્યાં આવી પામ્યા. એણે કહ્યું : 'આપના શિષ્ય ગૌશાલા મરી ગયા છે. છું. ખાને છું'' ભગવાને કહ્યું : બીએ ન ઢાયા છતાં તે પાનાને બીજે કહી રહ્યો છે તે યોગ્ય નથી. ગૌશાલગુસ્સે થઈને કહ્યું: 'તુ આજે જ નષ્ટ થઈ જઈશ. તારું' વન રહેગી નહી. ભગવાનના બા શિષ્યો શુપ રા. સર્વાનુભૂતિ અગાર, જેના ભગવાન પ્રત્યે અત્યંત અનુરાગ હતા એમણે એને કહ્યું : 'ભગવાન મહાવીરે તેને શિક્ષણ અને દીક્ષા આપી છે. તું એવા ધર્માચાર્ય પ્રત્યે આવાં વચન ઉચ્ચાર ' એ સાંભળીને ગૌશાસકના ચહેરા લાલચોળ થઇ ગયો. એવું સર્વાનુભૂતિ અગારને રોલેસ્યા ના એક જ પ્રહારથી બાળીને ભસ્મ કરી નાંખ્યા, તે ફરીથી પ્રલાપ કરવા લાગ્યા. સુનક્ષત્ર અણુગારથી પણ ચૂપ ન રહેવાયું એમણે પણ ગૌશાક ને સમજાવવાના પ્રયત્ન કર્યો. ગોશાલકે સુનક્ષત્ર અણુગારને પણ બાળીને ભસ્મ કરી નાંખ્યા. ભગવાન મહાવીરે ગૌશાલકને સમાવવાના પ્રયાસ કર્યો. ગૌરાલ સ્વાભાવિક રીતે ગુસ્સે થઇ વરશે. તે સાત-આઠ ડગલાં પાછા ઘી ગયો અને તેણે ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેોલયાના પ્રહાર કર્યા. પશુ પ્રભુના અમિત તેથી તોલેસ્યા એમને બાળી ન શકી. તે પ્રદશિત્રુ કરી ફરીથી ગૌશાલના શરીરને ખાળતી એના શરીરમાં પ્રવેશી ગ, ગૌશાકે ભગવાનને કહ્યું : 'કાશ્યપ, મારી તોલેસ્યાથી પરાભૂત થઈ અને પીડાઈ તુ છ મદ્રિનાની મુક્તમાં મૃત્યુ પામીશ', મહાવીરે કહ્યું : “તૢ તા સાલ વર્ષ સુધી તિર્થંકરપર્યાયમાં વિચરણ કરીશ. ભને તુ પાતે પતાનો તેલિયાથી પીડાઈને સાત રાત્રિમાં જ છદ્મસ્થ અવસ્થામાં કાળધમ પ્રાપ્ત કરશ હવે ગૌચાલકનું તેજ નષ્ટ થઈ ગયું. ભગવાન મહાવીરના આદેશથી સ્થવિરાએ વિવિધ પ્રકારના પ્રશ્નો કર્યાં. ગૌશાયક એના ઉત્તર આપી શકયો નહીં અન્ય અનેક આજીવક સ્થવિર ભગવાન મહાવીરના સંધમાં સામેલ થઈ ગયા. આખા નગરમાં ચર્ચા ફેલાઈ ગઈ કે કાનુ" કથન સત્ય છે અને કાનુ' સત્ય? લબ્ધપ્રતિષ્ઠા લાએ કહ્યું : “ભગવાન મહાવીરનુ’ થન સત્ય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy