SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ક્યાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન એ સ્વીકારે છેકે આ બધાને કલ્પનાનો મહાન પ્રયોગ કહી શકાય. પશુ તેમ છતાં આ કલ્પનાઓએ વેપાલદાસ જીવામાઈ પટેલ, ધર્માન્ત કૌશામ્બી વગેરેને પણ પ્રભાવિત કર્યાં છે, આ કલ્પનાના મૂળ સર્જક ડો. હરમન રાખી છે, એને અનુસરીને ડૉ. પાશમે પોતાના મહાનિબંધ આવિ કા તિહાસ અને સિદ્ધાંત'માં વિસ્તારપૂર્વક પ્રકાશ પાડયો છે. આ મૂળ મનત્તિનો બાધાર 'કોઈપણ પાશ્ચાત્ય વિચારૉ જે કાંઈ પણું લખ્યું' àય તે સાચુક જ ડાય', તે ભાત્રા ધારણા છે. જો કાઈ મન્ય મનીષી ગૌશાલક અંગે લખે છે એનો મૂળ આધાર જૈન અને બૌદ્ધ મથ છે, એમના કેટલાકની વાત સાચી અને કેટલાકની વાત ખોટી માનવી એ અતિહાસિક દૃષ્ટિ નથી. જે તથ્ય જૈન સાહિત્યમાં આપવામાં આવ્યું છે. એ તથ્યોને બૌદ્ધ પરંપરાના પ્રથાએ માન્ય કર્યાં છે. જ્યાં એમણે બાવિક મતની આલોચના કરી છે ત્યાં એની પ્રશંસા અનત અને ભારમા દેવલોક અને મૈગામી કર્યો છે, જે એમ માને છે. ગૌશાળા મહાવીરને ગુરુ હતા, તે બિલકુલ જ નિરાધાર અને કપાલકલ્પિત વાત છે. ગૌશાલકે પોતે જ આના સ્વીકાર કર્યો છે. ગૌશાલક તમારા શિષ્ય હતા, પરંતુ તે પુરું નથા, મે* ગૌશાલના શરીરમાં પ્રવેશી છે, એ શરીર ગૌશાલકનુ છે, પણ આત્મા ભિન્ન છે.’ આ પ્રકારનાં વિધી પ્રમાણોના અભાવમાં વિદ્વાનોએ જે અર્થશૂન્ય કલ્પનાઓ કરી છે, તે ભત્રમાં પાડનારી છે. આધુનિક વિજ્ઞાની આ અંગે જાગૃત થયા છે, તે પ્રસન્નતાની વાત એકવાર ગણુધર ગૌતમ ભિક્ષા લેવા શ્રાવસ્તીમાં ગયા. એમણે નગરીમાં એવી જનવાણી સાંભળી કે, શ્રાવસ્તીમાં બે તીર્થંકર વિચરે છે. એક ક્ષણુ ભગવાન મહાવીર અને બીજા ગૌશાલક. તેઓ ભગવાન મહાવીરના ચરણે પઢાળ્યા અને એમની પાસે ક્ષેમણે ભા ભવે સત્યતથ્ય જાણવા ઈચ્છા કરી. ભગવાન ગૌશાલાનો પૂર્વી પરિચય આપ્યા. એના પિતાનુ' નામ ‘મંલિ' હતું. માતાનું નામ ભદ્રા હતું. તે ચિત્રપટ્ટ બનાવીને આજીવિકા ચલાવતા હતા. તે ગૌબહુલ' બ્રાહ્મણુની ગૌશાલામાં કાયો હતો ત્યાં એને જન્મ થયો. ગૌશલામાં જન્મ્યો હાવાથી તેનુ નામ ગોશાલક' રાખવામાં આવ્યું. મારા ખીને વર્ષાવાસ તનુવાયશાલામાં હતા. ત્યાં ગૌશાલક પણ અન્ય સ્થાન ન મળવાને કારણે આવીને રહો. ` માસખમણુના પારણા માટે રાજગૃહના વિજય ગાથાપતિ'ને ત્યાં ગયા. તેણે ઉત્કૃષ્ટ ભાવનાથી દાન કર્યું, જેના કારણે પાંચ દિવ્ય પ્રગટ થયાં: વધારાની વૃષ્ટિ, પાંચ રંગનાં પુષ્પોની વૃષ્ટિ, ધ્વન અને વસ્ત્રની ષ્ટિ, દૈવ દુભિ અને આકાશમાં અઢાદાન” અટ્ઠાઠાના દિવ્ય વિને. જન-માનસમાં ફેલાયેલી આ વાત સાંભળી ગૌશાલક ત્યાં આવી પડેયે અને વધારા વગેરે જોઈને પ્રભાવિત થયા. મને નમસ્કાર કરીને હું ધ શિષ્ય છું અને આપ મારા ધર્માચાર્યું છે.' એ પ્રમાણે ખાણ્યા. મે ખીજા માસખમણનું પારણું આનંદ ગાથાપતિના ત્યાં કર્યું અને ત્રીજા માસખમણુનુ" પારણું સુંનદ ગાથાપતિને ત્યાં કર્યું. ચોથા માસ ખમણુનુ પારણે કાલ્લાક સન્નિવેશમાં બહુલ' ધાતુના ત્યાં થયું. ગૌશાલકે મને તજીવાયશાલામાં જોયા નહીં. એટલે તે મારી ખાજ કરતા કરતા તે કાલાક સન્નિવેશમાં આપે, ' તે સમયે મતાનભૂમિમાં ધ્યાનસ્થ હતા. ગૌશાક મારી ત્રણ વાર પ્રદક્ષિણા કરી. અને હુ‘ આપનો શિષ્ય ' આ પ્રમાણે બેલ્થો. ટીકાકાર આચા આ અાદેવે ‘પત્રમિક ના આ મે ગૌશાવકના ચિમ્પાપમાં સ્વીકાર કર્યો એવા ક્યાં છે. હવે તે મારી સાથે જ રહેવા લાગ્યા. હું એક વાર સિદ્ધાગ્રામથી ક્રૂગ્રામ જઇ રહ્યો હતેા. રસ્તમાં એક તલને છેાડ આવતા હતા. એણે મને પૂછ્યું : 'તલના છોડ નિષ્યન થરો કે નહી ? મે કહ્યું : “ચશે.' આ સાથે તલ-પુષ્પના જીવ એ છોડના એક ફળમાં સાત નલરૂપે ઉત્પન્ન થશે.' મારી વાત પર વિશ્વાસ ન આવવાથી તેણે પાછળ રહીને એ છોડને માટી સહિત ઉખાડી એક બાજુ ફેકી દીધા. એ વખતે જ વરસાદ પડયે અને તે છોડ જમીનમાં ચોંટી ગયા. મારા પન અનુસાર તે બ્રાડ ફરીથી સાત તલના રૂપમાં ઉત્પન્ન થયા. ૧૨૭ એકવાર ગૌશાલક મારી સાથે કુમગામ નગર આવ્યા. કુમગામની બહાર વસ્યાયન નામના ભાસતપસ્વી છે જે તપના પાવાસ કરી રહ્યો હતો. તે બન્ને હાથ ઊંચા કરીને સૂર્ય સામે લોહીને તાપના લઈ રહ્યો હતા. એના માથામાંથી ગરમીને કારણે જૂ નીચે પડી રહી હતી. અને એને ઉઠાવીને ફરી તે પેાતાના માથા પર મૂકતા હતા. ગૌશાલકે પાછળ રહીને એને કહ્યું : 'તું તત્વજ્ઞ મુનિ છે કે જુના શય્યાતર છે” ત્ર વાર આમ કહેવામાં આવતાં કૈસ્યાયન ગુસ્સે થયે। મને તેજોસમુધ્ધાત કરીને એણે તેોલેસ્યા બહાર કાઢી તથા ગૌશાલક પર ફેંકી. ગૌશાલક પર યા લાવી મેં તેોલેશ્યાની પ્રતિસંહરણા કરવા માટે મેં શીતલ લેસ્યા કાઢી, વૈશ્યાયને ક્યું : ‘ભગવાન, મને ખબર ન હતી કે તે આપના શિષ્ય છે. જો મને ખબર હેાત કે તે આપનો શિષ્ય છે.તે હું આ પ્રમાણૅ ન કરત !' ગૌચાલય વોલેસ્યા જોઈને પ્રભાવિત થયા. ૧. મહાવીર સ્વામીના સયમધર્મી (સૂત્રકૃતાંગને ગુજરાતી અનુવાદ, પૃ. ૩૪) ૨. S. B. E. Vo!, XLV Introduction PP. XXIX to XXX1L ૩. ભગવતી સૂત્ર-૫. શ્રી દેવરચન્દ્રજી બાંઠિયા વીરપુત્ર' અ.ભા.ઞા, જૈન સસ્કૃતિરક્ષક, —સંધ સૈન્નાના શતક ૧૫ મુ પૃ. ૨૩૮૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy