SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધ થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન 5]> h&> t[ rhsc bhbhai bha ashh. ሓ ફરીથી કહેવડાવ્યુ' : વ અને વિઝલ મારી માતા વિના હાર અને હાથી થઈ ગયા છે. તે મગધની સંપત્તિ છે. એટલે આપ પાછી મોકલી આપે અથવા યુદ્ધ માટે તૈયાર રહેા.' ડૂતના અમને વ્યવહાર અને પત્રને વાંચી પેટક ગુસ્સે થઈ ગયું. એણે એને ગળીમાંથી પકડીને બહાર કાઢી મૂકો અને કયું કે હુ અન્યાય ન કરી શકતો નથી. શરણાગતની રક્ષા કરવાનું મારુ ક્તવ્ય છે. જો તે યુદ્ધ માટે તૈયાર છે, તે હક પણ પીછેવટ કરનાર નથી.* કૃષ્ણકે પોતાના કાલ વગેરે ભાઈઓને ખેલાવીને યુદ્ધ માટે તયાર રહેવાનો આદેશ આપ્યો. અને તે બધા વૈશાલી ગયા. આ બાજુ રાન્ન ચેટકે પણ કાશાના નવ મલ્લવી અને નવ લિચ્છવી—એમ અઢાર ગણુરાાઓને ખેલાવીને મંત્રણા કરી. બધાએ એમ કહ્યું : ‘હાર અને હાથી પાછા આપવા ઉચિત નથી. શરણાગતની રક્ષા કરવાનું આપણું કર્તવ્ય છે.' ૧૩૫ બન્ને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કૃણિકે ગરૂડવ્યૂહ'ની રચના કરી તેા ચેટકે ‘શકટવ્યૂહ'ની રચના કરી, રાજા ચેક ભગવાન મહાવીરનો પરમ ઉપાસક હતા. એના એ અભિમત હતા કે હુ એક દિવસમાં એકથી વધુ બાજુના પ્રયોગ કરીશ નહી.' અનુ. ખાણુ અમેય હતુ. પહેલે દિવસે કૃણિક તરફથી કાલકુમાર સેનાપતિ બનીને યુદ્ધમાં આવ્યો. તે ચૈટકના બાથી બ્રાશાયી થઈ ગયા. બીજા દિવસે કલકુમાર, ત્રીજ દિવસે મહાકાલ, ચોથે દિવસે કર, પાંચમા દિવસે સુક્ષ્મ, છઠ્ઠા દિવસે માકા, સાતમા દિવસે વીરા, મે દિવસે રામજી, નવમા દિવસે પિસંત અને દસમા દિવસે મહાસ′′ ક્રમશ રાજા ચેટકના હાથે મૃત્યુ પામ્યા. આ સમયે ભગવાન મહાવીર ચંપાનગીમાં બીરાજમાન હતા. દરીય રાજકુમાશની માતાઓએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યા કાલકુમાર વગેરે વિંત રહેશે યા મૃત્યુ પામી ?” ભગવાને ઉત્તર આપ્યો કે તેઓ બધા મૃત્યુ પામી ગયા છે' દશેય રાણીએ દીક્ષામણું કરી. મહાશિલાક’ટક સગ્રામ મહાશિલાક ટક સ’આમનુ” નિરૂપણુ ભગવતીમાં થયું છે અને બુદ્ધથ દૌનિકાય'ના મહાપરિનિવ્વાણુસૂત્ત તથા એની ‘બઢ઼કથા’માં ‘“વિજય' કહેવામાં આવ્યો છે. યુહતુ. કારણ, એની પ્રક્રિયા અને એની નિવૃત્તિ પર પરાના ભેદને કારણે ભિન્ન ભિન્ન સ્વરૂપમાં જોવા મળે છે. પણ એ સ્પષ્ટ છે કે મગધના વૈશાલી ગણતંત્ર પર વિજય હતા. ચ્યા યુદ્ધના સમયે ભગવાન વીર અને તથાગત બુદ્ધ બન્ને વિવમાન હતા. બન્નેને યુદ્ધ કે પ્રશ્ન પૂછ્યામાં આવ્યા, બન્નેએ અના ઉત્તર આાપ્યો. ભા યુદ્ધના વન પરથી તે સમયની રાજનૈતિક સ્થિતિ અત્રે જાણુકારી મળે છે, એ અમે પૂર્વે જણાવી ગયા છીએ કે રાજા પૂણિકના સેનાપતિ ચેકના અમેય બાજુથી કરી રહ્યા હતા. રાજા કૃષ્ણુિકને લાગ્યુ કે હવે મારા પરાજ્ય નિશ્ચિત છે એવું ત્ર દિવસના ઉપવાસ કરીને કેન્દ્ર અને ચર્ચેન્ડની આરાધના કરી. તે બને ઇન્ડો પ્રગટ થયા. એમના સહયોગથી શિલાક સંગ્રામની પટલા દિવસની યોજના કરવામાં આવી. પરસ્પર ભયંકર યુદ્ધ થયુ શુકની સેના દ્વારા રાત પેટકની સેના પર કેક, નૃત્યુ અને પત્ર વગેરે જે કાંઇ ફેકવામાં આવતુ થતું તે બધુ મહાશિમાની માફ્ક પ્રહાર કરતું હતું. તે પ્રથમ દિવસના માં જ શેરાશ લાખ માનવ મા ગયા. બીજે દિવસે મુસલ સગામના વિણા થઈ. દેવિનિર્મિત ૨૫ પર સ્વયં પરમેન્દ્ર આરૂઢ થયે તથા મુસલ વડે ચારે તરફ પ્રહાર કરવા લાગ્યા. બીજે દિવસે નું લાખ માનવાની હાર થયે. આ પ્રમાણે બે દિવસના સગ્રામમાં એક કરોડ એ'શી લાખ' માનવાને વિનાશ થયો. ચેટક તથા નવ મલ્લવી અને લિચ્છવી—એ અઢાર કાશીકૌશલના ગામોનો પણ પરાજય થયે અને કૂર્મિકના વિજ્ય થયો. રાજા ચેટક પરાજિત થઈને વૈશાલી. ચાન્ચે ગયા. નગરનાં દ્વાર બુધ કરી દેવામાં આવ્યાં. કવિક કિલ્લો. તાવાનો ઘણા પ્રયાસ કર્યો.. પણ રાળ ન થયો. એવું વૈશાલીની બહાર ઘેશ ધાન્ય. એક દિવસે આકાશવાણી થઇ. શ્રમણે 'ફુલબાલકજ જ્યારે માગધિકા વૈશ્યામાં અનુરક્ત થશે ત્યારે કૃણિક (અશોક ૧. ભગવતીસૂત્ર, સટીક, સૂત્ર ૨૯૯, પત્ર-૫૭૮. ૨. ભગવતીસૂત્ર, સટીક, શતક ૭. ઉર્દૂ. ૯, સૂત્ર ૩૦૦, પૃ. ૫૮૪. ૩. ભગવતી, ચક્ર છ, ઉદ્દેશક ૯, સૂત્ર ૩૧, ૪. ‘ફૂલબાલુ' તપસ્વી નદીના કિનારાની સમીપમાં આતાપના લેતા હતા. એના તપઃપ્રભાવથી નદીનો પ્રવાહ ધાડા પલટાઈ ગયે એટલે એનું નામ ‘ફૂલબાલુક’ પડી ગયું. —ઉત્તરાધ્યયનસૂત્ર, લક્ષ્મીવલ્લભ કૃત વૃત્તિ (ગુજરાતી અનુવાદ સહિત), અમદાવાદ, ૧૯૩૫, પ્રથમ ખંડ, પત્ર ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy