SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કયાનુયોગ : એક સમીક્ષાત્મક અ་ન મારા કાકા આ ક્થાઓમાં તત્કાલીન સામાજિક અને સાંસ્કૃતિક લકજીવનને ખ્યાલ આવે છે. આ અને અના રૂપે બે મુખ્ય જાતિ હતી. બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વ હતા. જૈન દૃષ્ટિએ જે વ્યક્તિ સદાચારી છે, તે ચ્યા છે. તે બ્રાહ્મણ પણ્ સદાચાર રહિત હાય તો તે પતુ અનાર્યું છે. જાતિમદમાં છકી ગયેલા બ્રાહ્મણ'ની વિરાધ કરતાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, કર્મથી વ્યક્તિ થાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બને છે. કેવળ માથું મુડાવવાથી ધર્મ શ્રમજી નથી બની જતા. આમકારને જપ કરવાથી કઈ બ્રાહ્મણુ નથી બનતા, જંગલમાં રહેવામાત્રયી કાર્દ મુનિ બની જતા નથી. કુરા અને ચીવર ધારવું કરવાથી તપસ્વી નથી બની જતે, પરંતુ સમતાથી બમણું, બ્રહ્મચથી બ્રાહ્મણું જ્ઞાનથી સુનિ અને તપથી તપસ્વી બને છે.' આ રીતે જાતિવાદ અને વવાનુ ખંડન કરી કને મહત્વ આપવામાં આવ્યું છે. થાળુ અને ક્ષત્રિયને માટે ઉચ્ચકુલાપન' શબ્દ વપરાયા છે, વૈશ્યનું મુખ્ય કાર્યં વેપાર કરવાનું હતું એટલે એને માટે વિષ્ણુક શબ્દને પણ પ્રયોગ થયા છે, શુદ્રોની સ્થિતિ શૈાચનીય હતી. પરંતુ ભગવાન મહાવીરે શૂદ્રોને સાધનક્ષેત્રમાં ભાગળ વધવાને અધિકાર આપ્યો, 'કિશનલ' ચાંડાલ કુલમાં જન્મ્યા હતા પણ એનું ઉંચ્ચ પદ પ્રાપ્ત "". કૌટુ ખિક જીવનમાં મુખ્યપણે પુરુષ જ શાસક હતા. અપવાદરૂપ સ્ત્રીએ પણ શાસન કરતી હતી. જેમ કે, થાવસ્યા પુત્રની માતા, ગ્રંથમાં નારીનાં સઘળાં રૂપ પ્રગટ થયાં છેઃ માતા, પત્ની, બહેન, વહુ, પુત્રી, પુત્રવધૂ, વેશ્યા વગેરે નારીનાં પતિ અને માદા એ બન્ને રૂપ દર્શાવવામાં આવ્યાં છે, નારી જયારે વાસનાનાં દળમાં ફસાય છે, ત્યારે તે તા “પત્તિ થાય છે. પણું સાથે ખીજાઓને પશુ પતિત કરે છે, અને જ્યારે નારી પોતાના સ્વરૂપને ઓળખે છે ત્યારે તે પુરુષોને સમા પર લાવે છે. જેમકે, થનૈમિને રાજ્યંતીએ, ઈંકાર રાજાને રાણી કમલાવતીએ પ્રતિબુદ્ધ કર્યા હતા. એ યુગમાં પશુધન પર્યાપ્ત માત્રામાં ઋતુ, પશ્ચ વિવિધ કાર્યમાં ઉપયોગી હતાં. હાથી અને ધોડાનો ઉપયોગ યુદ્ધમાં થતા હતા. હાથી એમાં ‘ગંધહસ્તી’સવશ્રેષ્ઠ ગણાતાં હતા અને ધાડાઓમાં કબાઝ દેશમાં ઉત્પન્ન થયેલા ઘેાડાએ સુશિક્ષિત, યુદ્ધોપયોગી, અને શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. કાલિકીપમાંના અશ્વ પણ ઉત્તમ નૈતિના ત્રસુતા હતા. ખાનંદ વગેરે શ્રાવકાની પાસે હજારી ગાયોનાં ગાકુલ હતાં. પશુઓને પશુ શિક્ષણુ આપવામાં આવતું શિક્ષિત પશુપક્ષી લાકનુ મનાર જન કરતાં હતાં. વ્યાપાર સુંદર દેશામાં પણ ચાહતા હતા. સમુદ્રયાત્રા પણુ કરવામાં આાવતી હતી. પણ આની માર્ક એ યુગમાં સમુયાત્રા સરત ન હતી. કેટલીયવાર સંચાલક માત્ર ભૂલીને દિશા ભૂલી જતા હતા. તાાન આવે ત્યારે રક્ષા માટે યોગ્ય સાધનો હતાં નડી, મુખ્યત્વે એ સમયમાં સાલ મહારોગ પ્રચલિત હતા. સુા ચિકિત્સા એવા પણ હતા કે જે વમન, વિરેચન, ઔષધિસેવન, ત્રપ્રદાન, નેત્રસ્નાન, સર્વાધિસ્નાન, મત્રવિદ્યા વગેરે દ્વારા ચિકિત્સા કરતા હતા. આ યુગમાં મંત્ર-તંત્ર શક્તિ તથા શુભાશુભ ફળ પ્રદાન કરનારાં તત્રામાં પણ વિશ્વાસ રાખવામાં આવતા. સમાજમાં સુખશાંતિ રાખવા માટે શાસનવ્યવસ્થા હતો. શાસન કરનારા રાજ્ય કહેવાતા હતા. તેઓ પ્રાય: દેશના સ્વામી હતા. તે પેાતાના દેશની ઉન્નતિ માટે પ્રયત્ન કરતા હતા. બધા દેશે પર એકછત્ર રાજ્ય કરનાર ‘ચક્રવતી’ કહેવાતા હતા. બધા રાજગણ ચક્રવતી'ને નમસ્કાર કરતા હતા. બિનવારસી સંપત્તિના સંધિકારી રાજા થતા હતા. રાજાપણું પોતાની તિજારીમાં વૃદ્ધિ થાય તે માટે સજાગ રહેતા હતા. ચાર વગેરેને શિક્ષા કરવામાં આવતી. ભય કર અપરાધ માટે મૃત્યુદંડની જોગવાઈ હતી. વધસ્થાન પર લઈ જવાનાર અપરાધી માટે ખાસ-ચેસ પહેરવેશ હતા. એને શહેરમાં ફેરવવામાં આવતા કે જેથી ખીનલકા એવું કાર્ય ન કરે. શરણુામત માટે પ્રાણુ પણુ આપવાની તૈયારી રાખવામાં ભાવતી. નાટપક્યા, સ્થાપત્યકલા, સંગીનકલા, ચિત્રકલા વગેરે કલાઓના વિકાસમાં રાન્ત અને શ્રેષ્ઠીઓ કાળા આપતા, લેકમાનસની પ્રવૃત્તિ ભોગવિલાસ તરફ વધારે હતી. આ પ્રવૃત્તિ પર નિયંત્રણુ કરવા માટે સાધુણ કઠિન કષ્ટ ઉઠાવી ગામેગામ તા અને પોતાના સપર્કમાં આવતી વ્યક્તિઓને યાત્રમાના પાવન ઉપદેશ આપતા હતા. આ પ્રમાનું પ્રસ્તુત ધર્મ કથાનુષેત્રમાં એ યુગનાં સમાજ અને સંસ્કૃતિના પરિચય મળે છે. કોઈ એક સમયની રચના ન હેવાને લીધે એમાં ચિત્રિત સમાજ અને સંસ્કૃતિ તે એક ચેક્કસ કાલનું પૂરૂં ચિત્ર રજૂ કરે છે એમ ન કહી શકાય, તથાપિ તત્કાલીન સમાજ અને સંસ્કૃતિની ઝલક વિભિન્ન પ્રસંગામાં વશ્ય મળે છે. પ. મુનિશ્રી કન્જીયાલાલજી 'કમલ' સ્થાનકવાસી સમાજના પ્રકૃષ્ટ પ્રતિભાસ'પન્ન, આગમસાહિત્યના મન અને પ્રખર સત છે. એમનું કઠિન શ્રમ કરી બત્રીસ માગમમાં આવેલા અનુયોગનુ પૃથક્કરતુ કર્યું છે. આ કાર્ય અત્યંત શ્રમસાપ્ય છે, મને યાદ છે કે ઈ. સ. ૧૯૫૩થી પશુ પૂના સમયથી તેઓ આ કાર્યમાં નેડાયેલા છે. એમને અનેકવાર પ્રેસકાપી તૈયાર કરી, પરંતુ લાગ્યું કે આ ક્રમ બરાબર નથી, એમાં આ પ્રમાણે પરિવર્તન હેાવુ જોઈએ, જેથી ઈ મૂર્ધન્ય મનીષીએ એમને સૂચના કે સમજ આપી તે રચના કે સમજનો, સ્વીકાર કરી પૂર્વ ચૈનાને સ્થગિત કરી નવા રૂપે વર્ગીકરણુ કરવાના કાર્યમાં લાગતા રહ્યા છે. આ પ્રમાણે મીથ પ્રયત્ન પછી ગતિાનુયાત્રની પછી તે ધર્મ ક્યાનુચાગ પ્રસ્તુત કરી રહ્યા છે. ૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy