SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ચક્રવતી પાસે ચૌદ રત્ન અને નવ નિધિ હોય છે. ચૌદ રત્નનો આ ૧. ચક્રરત્ન — આયુધરાણામાં ઉત્પન્ન થાય છે, સેનાની આાગળ મા દર્શાવે છે. ચક્રવતી એની સહાયથી શત્રુના શિરનું છેદન પણ કરી શકે છે. ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન : રત્ન —આ રત્ન ખાર યોજન લાંબું અને પદ્માળુ હૅાય છે. છત્રાકારના રૂપમાં તે સેનાનુડી, વરસાદ તેમજ તાપથી રક્ષણ કરે છે. છત્રીની માફક એને સમેટી પણ શકાય છે. ૨. ૩. રત્ન − આ વિષમ માર્ગને સમ મનાવે છે. વૈતાઢપ પવનની બન્ને કાનાદાર ખાલી ઉત્તર ભારત - તરફ ચક્રવતી ને પહોંચાડી દે છે. દિગમ્બર પરપરાની દૃષ્ટિથી શ્લભાચલ પર્વત પર નામ લખવાનું કાર્ય પણ આ રત્ન કરે છે. તેમજ અડધા ગાંગળ જાડું હોય છે. પ્રમાણે છે : પ્રયાણ કરતુ તે ચક્રવતી ને યÜડન સાધવાન ૪. અસિરત્ન — રત્ન પચાસ આંત્રળ તાંબુ, સાળ આંગળ પહેાળુ, પોતાની તીક્સ ધારથી ભા રત્ન દૂર રહેલા શત્રુઓને પણ નષ્ટ કરી નાખે છે. ૫. મરિન — સૂર્યાં અને ચન્દ્રમાની માફક આા રત્ન અધકારનો નાશ કરે છે. આ રત્નને મસ્તક પર ધારણ કરી લેવાથી ધ્રુવ તથા તિ ચકૃત ઉપસર્ગ ના સ્પર્શી થતા નથી. હસ્તિરત્નના દક્ષિણ કુ ંભસ્થલ પર આ રત્ન રાખવાથી અવસ્થમય વિત્ત્વ પ્રાપ્ત થાય છે. ૬. કાકિણીન — રત્ન ચાર ગળના પ્રમાણમાં ય છે. આ રત્નથી ચક્રવતી ચૈતાઢય પર્વતની ગુફામાં આગણપચાસ મડલ બનાવે છે. એક એક મડસનો પ્રકાશ એક એક યોજન સુધી ફેલાય છે અને આ રત્નથી ચક્રવતી સભકૂટ પર્વત પર પોતાનું નામ અંક્તિ કરે છે. ૭. ચરત્ન — દિગ્વિજ્યના સમયે નદી પાર કરાવવામાં આ રત્ન નૌકાના રૂપમાં (ખની) આવે છે અને મ્યુચ્છ (અનાથ) નરેશા જયષ્ટિ કરાવે છે ત્યારે તે સેનાની સુરક્ષા કરે છે. ૮. સેનાપતિરત્ન — તે સેનાનું પ્રમુખ થાય છે, તે વાસુદેવની સમાન રશક્તિપન્ન ઢાય છે. તે ચાર ખંડ પર વિજય કરે છે. • ૧૦. વધુ કારત્ન – એ ચક્રવર્તીની સેનાને માટે નદીઓ પર પુલ બાંધવાનું કામ પણ આ રત્ન કરે છે. ૯. ગાથાપતિરત્ન — આ રત્ન ચક્રવતી સેના માટે ઉત્તમ ભાજનની વ્યવસ્થા કરે છે, દિગંબર પ્રથામાં ગાથાપતિ રત્નને ગૃહપતિ-રત્ન કહ્યું છે. એનું નામ છે કામવૃષ્ટિ ગૃહપતિ રત્ન. – આવાસ વ્યવસ્થા કરે છે. જન્મનજવા, નિમનજલા વગેરે ૧૧. પુરહિતન આ જ્યોતિષશાસ્ત્ર સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, બ્રાગ અને વ્યંજન વગેરેનું પૂર્ણ જ્ઞાતા હાય છે. દૈવી ઉપવાને તે શાંત કરે છે. ૧૨. શ્રીરત્ન — તે સર્વત્ર સુરી ઢાય છે. સા યુવતી જ રહે છે. એનાથી તીવ્ર ભોગાવલી. કર્મના ઉદય થાય છે. એના પ્રત્યે ચક્રવતી ને અત્યધિક રાગ હેાય છે. ૧૩. અશ્વરત્ન આ શ્રેષ્ઠ અશ્વ એક ક્ષણુમાં સે યેાજન દાડવાની શક્તિ ધરાવે છે. કીચડ, જલ, પહાડ, ગુફા વગેરે વિથમ સ્થલેન પણ તે સહજ રીતે આળગી જાય છે. ભરત ચક્રવર્તીના અશ્વરનનું નામ 'મલાપી'' હતું ૧૪ હસ્તિરત્ન કે તે એરાવત હાયાની જેમ સર્વ ગુસપન્ન દ્વાય છે, પ્રત્યેક રત્નના એક એક વાર દૈવ રક્ષક હૈાય છે. ચૌદ રત્નાના ચોરે હજાર દેવતા રક્ષક હતા. વૈદિક સાહિત્યમાં પણ ચૌદ રત્નનેનાં નામ પ્રાપ્ત થાય છે. Jain Education International વૈદિક સાહિત્યનાં ચોદન ૧. હાથી ૨. ધાડા ૩. રથ ૪. સ્ત્રી ૫. બાણુ ૬, ભંડાર ૭ માલા ૮, વસ્ત્ર, ૯. વૃક્ષ, ૧૦. શક્તિ ૧૧. પાશ ૧૬. મિશ ૧૩. છત્ર અને ૧૪. વિમાન ૧. (૪) ત્રિપુષ્ટિ, ૧/૪ (ખ) ઠાણાંગસૂત્ર, ઠાણાનું (૫) સમવાયાંગ સૂત્ર, સમવાય ૧૪. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy