SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ખણુઉં, અઝાવયાણ વયણું સુણેત્તા, કન્ધવ ભઠા ઉપજોતિયે ચ, ઉધાઈયા તત્વ બદ્ર કુમાર, ઉપઝાય અથવા ભંડકુ૭િ, ડેહિ વિજેહિ કહિ ચેવ, ઈમરૂ દંડં ચ વધુ ચ દત્વા, સમાગવા તે ઈસિ તાલપતિ. ૧૯ ગલે ગહેત્વા ખલયાથ જમે. ૮ ગિરિ નહેહિ ગિરિ નબેન ખણસિ, અર્થ દન્તહિં ખાઉં, અ દંતન ખાદસિ, જયતેય પાહિ હણહ, જાતવેદ પદસિ , જે ભિકખું અવમહ૨૬ યે ઈસિં પરિભાસતિ. ૮ અવહેડિય પિટ્રિસઉત્તમંગે, આવેઠિત પિટિકતો ઉત્તમાંગ, પસારિયાબાહુ અકસ્મચર્ડ, બાહ પસારંતિ અકસ્મનેચ્યું, નિભૂરિયો હિરં વમત્તે, ખેજ્ઞાતિ અકખીનિ કથા મતમ્સ, ઉઠંમુહે નિર્ગીયહનેરો, ૨૯ કે મે ઇવ પુતે અકાસિ એનં. ૧૧ પ્રતિવ ચ ઈહિંહ ચ અણાગય ચ, તદેવ હિ એતરહિ ચ મર્ડ, મણુપદ ન મે અસ્થિ કાઈ, મનોપદેશો મમ નર્થીિ કે ચિ, જકના હુ વેયાવડિયું કરન્તિ, પુત્તો તે વેદ મદન મત્તો, તુમ્હા હુ એએ નિહયા કુમારા. ૩ર અત્થ ન જાનાતિ અધિચ્ચ વેદે. ૧૮ અત્યં ચ ધમ્મ ચ વિયાણુમાણ, અદ્ધા હવે ભિકખુ મુહુત્તકેન, તુમ્ભ ન વિ કુ૫હ ભૂઈપને, મુમુહ્યતે વ પુરિસમ્સ સંજા, તુર્ભ તુ પાએ સરણું ઉવે, એકાપરાધ ખમ ભૂરિપંજ, સમાગયા સજણ અહે. ૩૩ ન પંડિતા ક્રોધ બલા ભવન્તિ. ૧૯ અનાથી મહાનિથ સમ્રાટ શ્રેણિક એકવાર મંડિતકુક્ષી ઉદ્યાનમાં જઈ ચડયો. ત્યાં ઉદ્યાનની શોભા જેતાજોતાં એની આંખે એક ધ્યાનસ્થ મુનિ પર જઈ પડી. આ મુનિનું અદ્દભુત રૂપલાવ જોઈને તે વિસ્મિત થઈ ગયો. એણે પૂછયું : “આપ તરુણ છો, ભોગવવા યોગ્ય છે, તે પછી આપે આ ઉંમરમાં સંન્યાસ કેમ ગ્રહણ કર્યો ?' ઉત્તરમાં મુનિએ કહ્યું : “હું અનાથ હતા. મારે કોઈ પણ નાથ ન હતો. એટલે હું મુનિ બન્યો'. રાજાએ હસીને કહ્યું : “શરીરની સુખાકારી પરથી વૈભવશાળી જણુઓ છે, તે પછી આપ અનાથ કેવી રીતે ?' હું આપને નાથ બનું છું. મારી સાથે ચાલે અને સુખપૂર્વક ભોગ ભોગ.' મુનિએ કહ્યું : “તું પોતે જ અનાથ છે; તે મારા નાથ કેવી રીતે બની શકશે ?' રાજાને આ વાકય તીણુ અણીની માફક ખૂંચી ગયું. એણે કહ્યું : “આપ ખોટું બોલે છે ? મારી પાસે વિરાટ સંપદા છે, આરા આશ્રયે હજારો વ્યક્તિ છે. એવી અવસ્થામાં હું અનાથ કેવી રીતે ?” મુનિએ આની સમજણ આપતાં જણાવ્યું: ‘તું અનાથને અર્થ જાણતો નથી. હું તને એનું રહસ્ય બતાવું છું. હું ગૃહસ્થાશ્રમમાં કૌશાંબી નગરીમાં રહેતા હતા. મારા પિતા પાસે વિરાટ વૈભવ હતા. મારે વિવાહ ઉચ્ચ કુલમાં થયું હતું. મને એકવાર અસહ્ય ચક્ષુરોગ થયા. પરિવારના બધા સભ્યોએ એ રાગ દૂર કરવાના ઘણા પ્રયત્ન કર્યા. બધાએ મારી વેદના પર અશ્રુપાત કર્યો. પણ કોઈ મારી વેદનામાં ભાગ પડાવી શકયું નહી. એ હતી મારી અનાથતા. મેં દઢ સંકલ્પ કર્યો: “જે હું આ વેદનાથી મુક્ત થઈ જઈશ, તો મુનિ બની જઈશ.” આ સંક૯પ સાથે હું સૂઈ ગયો. જેમજેમ રાત વીતતી ગઈ તેમ તેમ મારો રોગ શાંત થતો ગયો. સવાર થતાં સુધીમાં મેં મારી જાતને સંપૂર્ણ સ્વસ્થરૂપમાં જોઈ. હું શ્રમણ બની બધાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓને નાથ બની ગયું. મેં આત્મા પર શાસન કર્યું. હું વિધિપૂર્વક શ્રમણ-ધર્મનું પરિપાલન કરું છું. આ મારી સાથતા છે.” સમ્રાટ શ્રેણિકે પહેલીવાર જ સનાથ, અનાથનું વિવેચન સાંભળ્યું. એનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. સમ્રાટ શ્રેણિકે કહ્યું: “વસ્તુતઃ આપ જ સનાથ છે અને બધાના સાચા બાધવ છે. હું આપના તરફથી ધર્મનું અનુશાસન ઈચ્છું છું. મુનિએ એને ધમને મર્મ બતાવ્યો. ધમમાં અનુરક્ત થઈ છે. આ કથાનકમાં અનેક મહત્વપૂર્ણ વિષય ચર્ચાયેલા છે. એમાં આવેલી અનેક ગાથાઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy