SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન તલના અન્ય સાહિત્યમાં પ્રાપ્ત ગાથાઓ સાથે કરી શકાય તેમ છે. ઉદાહરણ તરીકે અમે અહીં કેટલીક ગાથાઓ પ્રસ્તુત કરીએ છીએ. ઉત્તરાધ્યન અ. ૨૦ ધમપદ ગીતા નઈ વેકરણી, અત્ત હિ અને નાથો. ઉદ્ધદામનામાનં, અપ્પા કુડસામલી, કે હિ નાથા પર સિયા, નામાનમવસાદયેત, અપા કામદૂહા ધણ, અત્તના વ જુદોન, આૌવ હ્યાત્મનો બળ્યું, અપા મે નન્દનું વર્ણ. ૩૬ નાર્થ લભત દુલર્ભ. ૪ રાવ રિપુરામનઃ ૫ અપ્પા કત્તા વિકત્તા ય, અત્તના વ કતં પાપં, બધુરાત્મામસ્તસ્ય, દુહાણ થ સુહાણ થ. અત્તજ' અત્તસંભવ, યેનાવાત્મના જિતઃ અપ્પા મિત્તામમિત્ત ચ, અભિમન્થતિ દુમેધ, અનાનસ્તુ શત્રુત્વે દુષ્પટિશ્ય સુપીઓ. ૩૭ વજિ૨ વસ્યમયં મણિ . ૫ વતામૈવ શત્ર હતું. ૬ અત્તના વ કતં પાપં, અત્તરના સંકિલિસતિ, અત્તરના અતં પાપં, અત્તરના વ વિદ્યુમ્નતિ, સુદ્ધિ અસૃદ્ધિ પચતું, નાજm અજર્જ વિસાધયે. ૬ ન તે અરી કંઠે છેત્તા કરેઈ, દિસો દિસં યન્ત કયિરા, જ સે કરે અપૂણિયા દુરપ્પા, વેરી વા પન વેરિન, સે નાહિઈ મગ્સમુહ તુ પ, મિરછોપણિહિતં ચિત્ત, પચ્છાણુતાણ દયાવિહુ. ૪૮ પાપિ ન તો કરે. ૧૦ મુડકેપનિષદ દુવિહ ખવેકાણુ ય પુણું પાવં, યદા પર પસ્થત રુકમવર્ણ, નિરંગણે સવઓ વિષ્પમુકે, કર્તારમીશ પુરુષ બ્રહ્મયોનિમ્, તરિત્તા સમુદ્ર વ મહાભવોઉં, તદા વિદ્વાન પુણ્ય પાપે વિધૂય, સમુદ્રપાલે અપુણગમં ગએ. ૨૪ નિરંજન પરમં સામ્યમુપૈતિ. ૧૩ ઉપર્યક્ત ગાથાઓના ભાવોમાં એકરૂપતા તે છે, પણ સાથેસાથે વિષયની દૃષ્ટિએ પણ ઘણું સમાનતા છે. સમુદ્રપાલીય ચંપાનગરીમાં પાલિત નામને એક શ્રમણોપાસક રહેતો હતો. એને વ્યાપાર દૂરદૂર સુધી ફેલાયેલા હતા. એકવાર તે સોપારી, સોનું વગેરે વસ્તુઓ લઈ સમુદ્રની યાત્રા માટે યાનપાત્ર પર આરૂઢ થઈને ચાલી નીકળ્યા. તે સમુદ્ર કિનારે પિહુડનગરમાં રોકાયો, એક શેઠે પોતાની પુત્રીને વિવાહ એની સાથે કર્યો. નવોઢા પત્ની ગર્ભવતી થઈ. સમુદ્રયાત્રાની મધ્યમાં જ એણે પુત્રને જન્મ આપ્યું. એનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. તે એકવાર પિતાના ભવ્ય પ્રાસાદના ગવાક્ષમાં બેસીને નગરશ્રીનું અવલોકન કરી રહ્યો હતો ત્યારે એણે જોયું કે રાજપુરુષો એક વ્યક્તિને વધભૂમિ તરફ લઈ જઈ રહ્યા હતા. એનાં વસ્ત્ર લાલ હતાં અને ગળામાં કનેરના માળા હતી. એનું મન સંવેગથી ભરાઈ આવ્યું. માતા-પિતાની આજ્ઞા લઈને તે દીક્ષિત થઈ ગયે. કર્મોને નાશ કરી તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયો. પ્રસ્તુત કથાનકમાં સમુદ્રયાત્રાને ઉલેખ છે. એ યુગમાં ભારતના વ્યાપારીઓ દૂર દૂર સુધી વ્યાપાર માટે જતા હતા. સામુદ્રિક વ્યાપાર “ઉન્નત અવસ્થામાં હતો. વ્યાપારીઓ પાસે પિતાનાં યાનપાત્ર પણ હતાં. તે એક સ્થાનથી બીજા સ્થાન પર માલ લઈને જતા હતા. નદીઓ દ્વારા પણ માલ આવતો જતો હતો. નદીતટ પર ઊતરવા માટે સ્થાન બનાવવામાં ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy