SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઋષભદત્ત–દેવાનંદાનું ચરિત્ર : સૂત્ર ૨૬૦ હે દેવાનુપ્રિય ! આ રીતે ચાલવું જોઈએ, - ત્યાર બાદ તે આર્યા ચંદનાએ પોતે જ તે આ રીતે ઊભા રહેવું જોઈએ, આ રીતે બેસવું દેવાનંદા બ્રાહ્મણોને દીક્ષા આપી, સ્વયમેવ જોઈએ, આ રીતે ફરવું જોઈએ, આ રીતે મુંડિત કરી, સ્વયમેવ શિક્ષા આપી. આહાર કરવો જોઈએ, આ રીતે બોલવું એ પ્રમાણે દેવાનંદાએ ત્રાષભદત્ત બ્રાહ્મણની જોઈએ, આ રીતે સંયમમાં ઉદ્યમી બનીને પેઠે આર્યા ચંદનાના આ આવા પ્રકારના અર્થાત્ યતનાપૂર્વક પ્રાણીઓ, ભૂત, જીવે, ધાર્મિક ઉપદેશને સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો સર્વે પ્રતિ સંયમ રાખવો જોઈએ, એવું કઈ અને તેની આજ્ઞા પ્રમાણે વતી-ચાવતુપણ કાર્ય ન કરવું જોઈએ કે જેમાં પ્રમાદ સંયમ આરાધના કરવા લાગી. હોય અથવા તે સંયમમાં સહેજે પ્રમાદ ન ત્યારબાદ તે દેવાનંદા આર્યાએ ચંદના કરવો જોઈએ.' આર્યા પાસેથી સામાયિકાદિ અગિયાર અંગેનું ઋષભદત્તની સિદ્ધ– અધ્યયન કર્યું, અધ્યયન કરીને ચતુર્થ ભક્ત, ૨૫૮. ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણે શ્રમણ ભગવાન ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ ભક્ત, માસિક, મહાવીરના આ ધર્મોપદેશને સમ્યક્ પ્રકારથી અર્ધમાસિક તપશ્ચર્યા આદિ વિવિધ તપકર્મ ગ્રહણ કર્યો–માવત સામાયિકાદિ અગિયાર વડે આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષ અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને ઘણા સુધી શ્રમણ-પર્યાયનું પાલન કર્યું, પાલન ઉપવાસ, છઠ, અટૂઠમ અને દશમ યાવત કરીને માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ વિવિધ તપમ વડે આત્માને ભાવિત કરતાં કર્યો, શુદ્ધ કરીને અનશન દ્વારા સાઠ ભક્તનો તેણે ઘણાં વરસ સુધી સાધુપણાના પર્યાયને ત્યાગ કર્યો અને કર્મનો છેદ કરી અંતિમ પાળે, પાળીને માસિક સંલેખના વડે આત્માને ઉચ્છવાસ-નિ:શ્વાસમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત, વાસિત કરીને, સાઠ ભક્તોનો અનશન કરવા પરિનિવૃત્ત બની, સર્વ દુઃખોથી મુક્ત બની. વડે છેદ કરીને, જેને માટે નગ્નભાવ- નિન્ય પણાનો સ્વીકાર કર્યો હતો, યાવતુ તે નિર્વાણરૂપ અર્થની આરાધના કરી, તે અર્થને આરાધી ૧૭. બાલતપસ્વી મૌર્યપુત્ર તાલી અનગાર ત્યારબાદ યાવત સર્વદુ:ખથી મુક્ત થયો. ભગવાન મહાવીરના સમવસરણમાં ઈશાન દેવાનન્દાની પણ પ્રજ્યા અને સિદ્ધિ દેવેન્દ્ર દ્વારા નાટ્ય-વિધિ૨૫૯. ત્યાર પછી તે દેવાનન્દા બ્રાહ્મણી શ્રમણ ૨૬૦. ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત ભગવંત મહાવીરની પાસે ધર્મને સાંભળી, મહાવીર મોકા નગરીના નંદ નામના ચૈત્યથી હૃદયમાં અવધારી આનન્દિત અને સંતુષ્ટ બહાર નીકળી જનપદોમાં વિહરતા હતા. થઈ, અને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર પ્રદક્ષિણા કરી યાવત્ નમસ્કાર કરી આ પ્રમાણે હતું, વર્ણન-યાવતુ-સભા પયુંપાસના કરવા બોલી લાગી. હે ભગવન્!તે એમ જ છે, હે ભગવન્! તે સમયે તે કાળે દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર તે એમ જ છે.—એ પ્રમાણે અષભદત્તની જેમ ઈશાનક૯પમાં ઈશાનાવતંસક વિમાનમાંથાવત તેણે ભગવંત કથિત ધર્મ કહ્યો. રાયપરોણીય-રાજપનીય-ઉપાંગમાં કહ્યા ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે પોતે જ મુજબ યાત-દિવ્ય દેવઋદ્ધિને અનુભવતો તે દેવાનંદા બ્રાહ્મણીને દીક્ષા આપી, દીક્ષા થાવતૂ-બત્રીસ પ્રકારની નાટયવિધિ દર્શાવીને આપીને પોતે આ ચંદના નામે આર્યાને જે દિશામાંથી પ્રકટયો હતો, તે જ દિશામાં શિષ્યાપણે સંપી. પાછો ચાલ્યો ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy