SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન યુ યુઝ પૂછ્યું : પથારી કરી લેવામાં આવી છે અથવા કરવામાં આાવી રહી છે રૂ૧ શ્રમણાએ કહ્યું. પથારી કરી નથી, કરવામાં આવી રહી છે. ગ્યા સાંભળી જમાલિના મનમાં વિચિકિત્સા થઈ, ભગવાન મહાવીર ક્રિયમાણુને કૃત કહે છે. સિદ્ધાંત મિથ્યા છે. હું પ્રત્યક્ષ નિહાળી રહ્યો છુઃ પથારી કરવામાં આવી રહી છે. એને કૃત કેવી રીતે માની શકાય?” તાત્કાલિક ઘટના` આધાર એમણે નિશ્ચય કર્યો: યમાણુને કૃત કી શકાય નહીં. જે કાર્ય થઈ ગયું હોય તેને જ કૂલ કહી શકાય, કાની નિષ્પત્તિ અતિમ ક્ષણામાં જ થાય છે. પહેલી, ખીજી વગેરે ક્ષૐામાં નહીં. એમણે પોતાના શિષ્યસમુદાયને બોલાવીને કહ્યું : ‘ભગવાન મહાવીર જે ચલાયમાન છે એને ચલિત; જે ઉદયમાન છે તેને ઉદીરિત અને જે નિજી માન છે એને નિણુ કહે છે, પણ હ" પેાતાના અનુભવના આધારે કરૂ છુ કે, આ ધારણુા મિથ્યા છે. પથારી ક્રિયમાણુ છે પર ંતુ કૃત નથી, સસ્તીય માણુ છે. પરંતુ સત' નથી', ૧૨૦ કેટલાક નિર્મ૫ શ્રમણ માહિના જન સાથે સહમત થયા, તો કેટલાય નિર્મથ શ્રમણાને અનુ વચન ઉચિત લાગ્યુ નહી, રવિર નિધાએ જમાદિને સમજાવવાનો પ્રયત્ન કર્યાં, પણ જ્યારે જોયુ કે કાપણું સોગોમાં તે પાતાની ધારણા બદલવા તૈયાર નથી, એટલે તેઓ માલિની ત્યાગ કરી ભગવાન મહાવીરના શેરમાં આવ્યા. મહાસતી પ્રિયદર્શના શ્રાવસ્તીમાં જ ઢક કુ ંભકારના ત્યાં થેાભી હતી. તે જ્યારે જમાલિનાં દર્શન માટે આવી ત્યારે જમાલિએ પેાતાની સઘળી વાત અને કી, અનુરાગને કારણે પ્રિયદર્શીનાને પશુ જમાલિની વાત સાચી લાગી. એવું ખીન સાધ્વીઓને પણ જમાલિના સિદ્ધાંત સમાવ્યા, પ્રિયદર્શનાએક કુંભકારને પોતાના સિદ્ધાંતને પરિચય કરાવ્યા. ક કર્યુ. જમાલવાળા સિદ્ધાંત મને યથા લાગતા નથી, સન સી" પ્રભુ મહાવીરની વાણી સત્ય છે એકવાર પ્રિયદર્શીના સ્વાધ્યાયમાં રત હતી તે વખતે કે એક અગારી એના પર ફેંકો. એની સઘારી (સાડી)ને એક છેડા બળી ગયા. સાધ્વીએ કહ્યું : 'ક, તે મારી સપાટી ક્રમ બાળી ” એણે કહ્યું: “સપાટી કાં જાળી છેરૂ તે બળી રહી છે.' મંદ “ક્રિયમાણુ’ અને ‘કૃત” નું રહસ્ય સમજાવ્યુ. પ્રિયદર્શનાને પોતાની ભૂલનું જ્ઞાન થયું. એૐ માલિને સમજાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે માલિ ન સમયે એટલે તે હાર સાધ્વીએ. સાથે ભગવાન મહાવીરના સામાં ચાલી ગઈ. માહિ એકવાર ચપાનગરીમાં ગયા. ત્યાં ભગવાન મહાવીર બિરાજમાન હતા. તે ભગવાન મહાવીરની સમીપમાં પહેાચ્યા અને કહ્યું: આપના અન્ય શિષ્ય અસન દશામાં આપનાથી જુદા થયા હતા. પણ હુ સજ્ઞ થયા પછી આપનાથી જુદા થયા છું.' પ્રશ્નોત્તર થયા. પરંતુ જમાલિ પેાતાની ધારણામાં અડગ રહ્યા, “ક્રિયમાણુ કૃત નથી,” એ સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર કરતા રહ્યા. તેઓ મહાવીરના સધમાં જોડાયા નહીં. હુરતવાદી દ્રવ્યની નિષ્પત્તિમાં દીકાલની અપેક્ષાના સ્વીકાર કરે છે. પરંતુ ક્રિયામાણુને કૃત માનતા નથી. કા નિષ્પન્ન થયા પછી જ એના અસ્તિત્વને સ્વીકાર કરે છે. જીવપ્રાદેશિકવાદના સંસ્થાપક : તિષ્યગુપ્ત ભગવાન મહાવીરની વય-પ્રાપ્તિનાં સાલ વર્ષ બાદ લભપુરનાં વપ્રાદેશિકવાદની ઉત્પત્તિ થઈ.૨ રાજગૃહનુ પ્રાચીન નામ ઋષભપુર હતું. એકવાર આચાર્યં વસુ રાજગૃઈ આવ્યા. તે ચૌદ પૂના ધારક હતા. તેઓ પોતાના શિષ્ય તિગુપ્તને આત્મપ્રવાદ પૂર્વનુ વ્યયન કરાવી રહ્યા હતા. એમાં ભગવાન મહાવીર અને ગૌતમના સવાદ હતું. ગૌતમે ક્યું : 'ભગવન, શુ' જીવના એક પ્રદેશને છવ કરી શકાય ?' ભગવાને કહ્યું: ‘નહીં, ખે, ત્રણ યાવત સંખ્યાત પ્રદેશને પણ જીવ કહી શકાય નહીં. દ્રવ્યમાં એક પ્રદેશ ન્યૂન હાય તાપણુ અને છવ કહી શકાય નહીં. જીવ અખાડચેતન દ્રવ્ય છે.' નિગુપ્તનુ મન ચ્યાશક્તિ થઈ ગયુ.. અજ્ કહ્યું: અતિમ પ્રદેશ સિવાય બાકીના શેષ ભાગ છવ નથી. અંતિમ પ્રદેશ જ છવ છે.' આચાર્ય વસૂએ વિવિધ દૃષ્ટાંતે ૧. ચા માયિગિરએ પટનાક્રમ અને સિદ્ધાંત પક્ષનુ જે નિરૂપણ કર્યું છે તે ભગવતીના નિરૂપત્તુથી સહેજ જુદું છે. એમની દૃષ્ટિએ જમાલિએ શ્રમણાને પૂછ્યું : પથારી કરી કે નહી ?' શ્રમણાએ કહ્યું : ‘કરી લીધી,’ જમાલિએ ઊઠીને જોયુ કે પથારી હજી પૂરી પાથરી દેવામાં આવી ન હતી. તે ગુસ્સે થઈ ગયા. એમણે ચિંતન કર્યું " : ‘ક્રિયામણુને કૃત્ત કહેવું" મિથ્યા છે. અ સસ્તૃત સસ્તાર અસત જ છે. એને “સ્તુત ન માની શકાય જુઆ · આવશ્યક મલયગિરિવ્રુત્તિ, પત્ર ૪૦૨ ૨. સાલસવાસાણ તથા જિજ્ઞેય ઉપાડય્યસ્સ નાણુસ્સે, પઝેસિ દિઠ્ઠી વ્રુધાતપુરમ્મી સમુપના II ૩. ભાવનિયુકિત દીપિકા પત્ર ૧૪૪; ઋષભપુર રાજગૃહસાવા ! Jain Education International આવશ્યક ભાષ્ય, ગાથા ૧૨૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy