SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માંક્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન rabhashch >>««»» ******babadad મઢુંકે વિષયને સ્પષ્ટ કરતાં ': જે પદાર્થાને તુ' જોઈ શકતા નથી એનું અસ્તિત્વ ન માનવામાં આવે તેા તારી દિષ્ટએ ઘણાબધા પાીિના ભાવ થઈ જાય. એટલે તારુ' કાન યુક્તિયુક્ત નથી. અન્ય તાથી" મકના તર્કના ઉત્તર ન આપી શક્યા. વીલેમાંઢ ત્યાંથી ચાઢ્યા ગયા. હુક ભગવાનના સમવસરણ . ભાત્રવાને મહુકને સંબોધન કરતાં ઋતુ' કે 'તે અન્ય તીથીઓને ઉચિત ઉત્તર આપ્યો છે. ચ્યા સાંભળી શ્રમણોપાસક મક અત્યંત પ્રસન્ન થયા. ૧૧૯ સુધર ગૌતમની જિજ્ઞાસાના ઉત્તર આપતાં ભગવાને કહ્યું: તે શ્રમણાપાસક રડીને જ જીવનના અંત સમયે સથારી કરીને અરુણાભ વિમાનમાં દેવ બનશે,' શ્રમણેાપાસક બનવું જ પૂરતુ નથી, શ્રમણેાપાસકેાને તત્ત્વનું રિજ્ઞાન હેાવુ. પણ વસ્થા છે. જેથી તે અન્ય દાર્શનિકાના આક્ષેપોના પરિવાર કરી શકે, અન્ય શ્રમરૂપાસક પણ આ ષ્ટિથી જ આગળ વધે, એને પણ પ્રેરણા મળે એટલા માટે ભગવાન મહાવીરે પોતાની ભરીસભામાં માની પ્રશંસા કરી અન્યને પ્રેરણા પી. ખાધુનિક યુગમાં પશુ મળે પાસક મટુકના વનમાંથી પ્રેરણા છે અને તેઓ તત્ત્વકનનો ગહન અભ્યાસ કરી જૈન ધર્મની પ્રબલ પ્રમાવના કરે. પ્રવચન નિવ ચતુર્થ સ્કન્ધમાં ભગવાન પાર્શ્વ અને મહાવીરના તીમાં થયેલ શ્રમણાપાસકેાની કથાએ આપવામાં આવી છે. તે બધી કથા એ સ્વયં એક ભાગની પ્રેરણા અને સ્થાઈ છે. એ પછી પ્રવચન નિયાના ઉલ્લેખ છે. સ્થાનાંત્રત્રમાં પ્રવચન નિાવ સાત જણાવવામાં આવ્યાં છે. ૧. જમાદિ ૨. ત્રિગુપ્ત ૩. માયાઢ ૪. મિત્ર પૂ. ગગ ક. રાગુપ્ત અને ૭ ગામાસિ. આ સાતેયે ક્રમશઃ હુરત, જીવપ્રાદેશિઢ, અવ્યતિક, સમુદ્રકિ, વૈક્રિય, બૈરાંશિક અને બુદ્ધિક મતની સ્થાપના કરી હતી. સુદીપકાલીન પરંપરામાં વિચારભેદ થવા અસ્વાભાવિક નથી. જૈન પર પરામાં પણ વિચારભેદના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે શ્રમણાએ જૈન ધર્મના પરિત્યાગ કરી અન્ય ધર્મના સ્વીકાર કરી લીધા, તેને નિંદત નથી કહેવામાં આાવ્યા, નિષ એ છે કે જેમના વર્તમાન પરંપરાની સાથે મતભેદ થયા, પણ એમણે કઈ અન્ય મતનો સ્વીકાર કર્યાં નથી. જૈન શાસનમાં રહીને જ એક વિષયને અપલાપ કરનારને નિદ્મયની અભિધાથી અભિહિત કરવામાં આવ્યા છે. સાત નિકામાંથી બે નિન્દા ભગવાન મહાવીરની વન્યપ્રાપ્તિ પછી થયા છે. અને બાકીના પાંચ ભગવાન મહાવીરના નિર્વાણ પછી થયા રે, ૧ નિશ્ચવને અસ્તિત્વકાલ શ્રમણે ભગવાન મહાવીરની પણ પ્રાપ્તિના ચૌદમા વર્ષથી નિર્વાણ પછીનાં પાંચસે ચોરાશી વર્ષ સુધીના છે. માલિ નિવ ભગવાન મહાવીરની વ“પ્રાપ્તિનાં ચૌદ વ બાદ શ્રાવસ્તીમાં બહુરતવાદની ઉત્પત્તિ થઈ,૨ મા મતના સંસ્થાપક જન્માર્થિ હતા. તેઓ કુડપુરના રહેવાસી હતા. ભગવાન મહાવીરની મોટી બહેન સુદર્શના એમની મા હતી. અને ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાની સાથે જમાલિનુ પાણિમન થયું' હતું. માહિએ પાંચમા પુરુષો સાથે ભગવાનની પાસે દીક્ષા ચળુ કરી અને એની પત્ની પ્રિયદર્શના પણ એક કાર મહિલા સાથે દીક્ષિત થઇ. જમાહિએ અગિયાર અનુ અધ્યયન કર્યું. તે વિવિધ પ્રકારની તપસ્યા કરવા લાગ્યા. એકવાર તેમણે જુદા વિહાર કરવાની ભગવાન પાસે અનુમતિ માળી, પરંતુ પ્રભુ મૌન રહ્યા. તેઓ પોતાના પાંચસો નિમન્યાની સાથમાં જુદા વિચાર કરવા લાગ્યા. વિદ્વાર કરતાં તે શ્રાવસ્તી પઢોંચ્યા. હિંન્દુક ઉદ્યાનમાં કાક ચૈત્યમાં બીરાજ્યા. તપથી એમનુ" શરીર અત્યત કૃશ થઈ ગયું, તથા પિત્તના નાનથી શરીર બળવા લાગ્યું. તેઓ બેસી શકવા પણ સમર્થ રહ્યા છી”. એક દિવસ તીવ્રતમ વેદનાથી પીડાઈને એમને શ્રમણને ભાદેશ આપ્યા : 'પથારી કરાર' પિત્તના તાવની વેદનાથી એકએક પક્ષ એમને ખૂબ કષ્ટદાયી લાગતી હતી. એમણે ૧. બ્રાણુપત્તીય દુર્ય, ઉપણ્ણા હથ્થુએ સૈસા -ભાવક્ષ્યનિયુક્તિ, ગાથા ૭૯૪ ૨. ચાસ સાલસવાય ચદસ વીસરાય કૈલ્જીિસથા I અઠ્ઠાવીસમો જ વૈ, પચેવ અયા છે ચેયાલા ॥ પચસયા સુઘસીયા .. આવયનિયુક્તિ, ગા, ૭૩, ૭૯૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy