SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધ સ્થાનુયોગ : એક સમીત્રાગ્મક અધ્યયન સમાધિનું સતત પ્રાળુ કરતા રહેતા હતા. તેઓ જે કાઈ ક્રિયા કરતા તેમાં પૂર્ણપણે તન્મય બની જતા. ન તે ભૂતકાલની સ્મૃતિ ન તે વિષ્ણુની કલ્પના એમને પરેશાન કરતી. તેઓ દેવલ વતમાનમાં રહીને એ મિા સર્વાભાસમર્પિત કે થઈ કરતા. તેઓ જ્યારે ચાલતા ત્યારે આમતેમ જોતા ન હતા અને ન તા અન્ય ભાખતા અંગે ચિંતન કરતા. તે જ્યારે ખાતા હતા ત્યારે ખાતા જ, બાકી સ્વાદ તરફ ધ્યાન આપતા નહીં. કે ન તે વાતચીત કરતા હતા. તે એટલા બધા આત્મવિભોર હતા કે એમને ભૂખ તરસ, ટાઢ તા વગેરેની કાઇ અનુભૂતિ થતી નહી, એમની ચેતનાની સમગ્ર ધારા આત્મ તરફ પ્રવાહિત હતી. આ પ્રમાણે ભગવાન મહાવીરની સાધનાનુ રામાંચકારી વન પ્રસ્તુત મધમાં ૪ સાડા બાર વર્ષના સુદી કાલની સાધના પછી ભગવાનને કેવલજ્ઞાન તેમજ કૈવલધ્યાનને દિવ્ય આલોક પ્રાપ્ત થયેા. ભવનપતિ, વાઝુષ્યન્તર, જ્યોતિક અને વૈજ્ઞાનિક દવાઓ ખાવીને કૈવલ્યમહાત્સવ ઉલ્લાસનો ક્ષવામાં સ’પન્ન કર્યો. ઔપપાતિક સૂત્રમાં આપવામાં આવેલું ભગવાન મહાવીરના શરીરનું શબ્દચિત્ર આ ગ્રંથમાં નિર્દિષ્ટ છે અને સાથે સાથે ભગવાન મહાવીરના અંતેવાસી શ્રમણેાનુ' પણ નિરૂપણ થયેલું છે. પ્રભુ મહાવીરે એક માસ અને વીસ રાત્રિ પસાર થઈ ગયા પછી વર્ષાવાસ પપજ્ઞા કરી. ભગવાનના જે જે ક્ષેત્રમાં વર્ષાવાસ થયો. એની સૂચના પણ પ્રસ્તુત મથમાં આપવામાં આવી છે. એમનુ પરિનિર્વાણ, અતિમ ઉપદેશ, ગૌતમને કવલજ્ઞાન, નવમાવી, નાહવો રાન દ્વારા કરવામાં આાવેલ પૌષધ અને દ્રવ્ય-ઉદ્યોગનુ નિરૂપતુ થયું છે. નિર્વાણ બાદ ભસ્મય અને અને પ્રભાવ, મહાવીરના શિષ્યસમુદાય, આ રાજાઓ મહાવીરના શિબ્દ બન્યા હતા, મહાવીરના સમયમાં તીર્થંકર નામ કર્મના નવ વ્યક્તિએ અનુબંધન કર્યાં હતા. એમના તીમાં નવ પ્રવચન નિવ થયા હતા. આ પ્રમાણે આગમસાહિત્યમાં આવેલા મહાવીરચરિત્રને પ્રસ્તુત ગ્રંથમાં શાશિત કરવામાં આવ્યું છે. મહાવીરના તેજસ્વી વ્યક્તિને સમજવા માટે ઉપર્યુક્ત પ્રશ્નો અદ્ભૂત કોગી છે. મહાપદ્મત્રિ સાટ શ્રેણિક મહાવીર પ્રભુના પરમભક્ત હતા. એમણે ભગવાન મહાવીરના તીર્થમાં તીર્થંકર નામકર્મનું... અનુબંધન કર્યું હતુ. તે નરકમાંથી નીકળીને આગામી ઉત્સર્પિણી કાલમાં તીર્થંકર પદ્મ પ્રાપ્ત કરશે, અમનુ રત્નોની વર્લ્ડ થવાને કારણે પિતાએ “મહાપદ્મ નામ પાડવામાં આાવ્યું”. બીજુ’નામ તે દેવસેન' અને ત્રીજુ નામ ‘વિમલવાહન' રાખવામાં આવ્યું. ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહીને તેઓ શ્રમણુ બનરો. બાર વર્ષથી કઈક વધુ ઉપસર્ગો સહન કરીને તેઓ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે. તે પચીની ભાવના સહિત પાંચ મહાવ્રતાના તથા ખટજીવ નિકાયને ઉપદેશ આપશે. ભગવાન મહાવીરની જેમ તેમના પગ નવ ગણ અને અગિયાર ગણધર થરો. એમનું આયુષ્ય ખેતર ન કરી. મહાપદ્મ તીર્થંકરના સમયમાં ખારૂં રાખ દીક્ષિત થશે. આ પ્રમાણે માપનું ચરિત્રનુ વિસ્તારપૂર્વક નિરૂપણ છે, આવેલી વિવિધ તીર્થંકરે! અંગેનો મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સૂચનાએ સ્થાનાંગ અને સમવાયાંગમાં આપવામાં પશુ એમાં આપવામાં આવી છે. ભરત ચક્રવતી ભગવાન સદેવના મોટા પુત્રનુ નામ ભરત હતુ કે જેના નામ પરથી ભારતવર્ષ એવુ નામકરતુ થયુ છે. જ બુદ્ધીપ્રપ્તિમાં ભારત ચક્રવતી'નું વન કરતાં નોંધવામાં આવ્યું છે કે, ભરત ચક્રવતી' અને દેવના નામથી ‘ભારતવ નાગકરવુ થયું. વસુદૈવિકેન્ડીમાં પણ આના સ્પષ્ટ ઉલ્લેખ છે, વાયુપુરાણ, બ્રાંડપુરાણ, આદિપુરાણ, વારાહપુરાણુ, 1. વસુદેવહિન્ડી, પ્રથમ ખ', પૃ. ૧૮૬, ૨. વાયુપુરાણ, ૪૫/૭૫. ૩. બ્રહ્મપુરાણ પ, ૨,૧૪, ૪. પ્રમાદભરતઃ પ્રેમનિર્ભરાબન્ધુતા તદા, —તમાહ ભરત‘ભાવિ સમસ્ત ભરતાધિપમ્ । તન્નાના ભારતવર્ષે મિતિ ધાસજ્જનાસ્પદ, હિમાદ્રે રાસમુદ્રાચ્ચ ક્ષેત્ર, ચક્ર ભૃતામિદ. -આદિપુરાણ, ૫ ૧૫, ૧૫૮-૫૯, ૫. નાભેમ રુદેવ્યાં પુત્રમજનયનૃષભ નામાન તસ્ય ભરતા પુત્ર-ચ્ તાવન્ધ્યજ તસ્ય ઃ ભરતસ્ય પિતા ઋષભઃ। હેમાત્ર ક્ષણ વર્ષમા ભારત" નામ શાસ । વરાહપુરાણ, ૪,૪૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy