SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મુનિસુવ્રત તીર્થમાં ગંગદત્ત : સૂત્ર ૫૯ ૧૮ દેવધિ તેને શાથી અભિસમન્વાગત–પ્રાપ્ત થઈ? વિણ કર્યો, અને તેણે તેમની આજ્ઞા પ્રમાણે તેવીજ રીતે આચરણ કર્યું, યાવ-સંયમનું પાલન કર્યું. ત્યારબાદ તે કાર્તિક શેઠ એક હજાર આઠ વણિકો સાથે અનગાર થયા, ઈર્યાસમિતિયુક્ત અને યાવતુ-ગુપ્ત બ્રહ્મચારી–બ્રહ્મચર્યની ગુપ્તને ધારણ કરનારા થયા. કાર્તિકનું શકવ અને ભાવી કાળમાં સિદ્ધિ– ૫૯ પછી ને કાર્તિક અનગારે મુનિસુવ્રત અહંતના તેવા પ્રકારના સ્થવિરોની પાસે સામાયિકથી આરંભી ચૌદ પૂર્વ પર્યત અધ્યયન કર્યું, અને ઘણા ઉપવાસ, છ તથા અમથી વાવતું -આત્માને ભાવિત કરતા સપૂર્ણ બાર વરસ શ્રમણપર્યાય પાળ્યો. ત્યારબાદ તે કાર્તિક શેઠ એક માસના સંલેખના ત૫ વડે શરીરને શોષવી સાઠ ભક્ત (ત્રીશદિવસ) અનશનપણે વિતાવો, આલોચના કરી હોવતુ-કાળ કરી સૌધર્મ ક૯૫માં સૌધર્માવલંસક નામના વિમાનમાં આવેલી ઉપપાનસભામાં દેવશયનીય વિષે વાવતુ-ચક્ર –દેવેન્દ્રપણે ઉત્પન્ન થયા. ૬૦. ત્યાર પછી “હમણાં ઉત્પન્ન થયેલ શક્ર દેવેન્દ્ર દેવરાજ ઇત્યાદિ બધી વક્તવ્યતા ગંગદત્તની જેમ કહેવી, યાવનૂ-તે સર્વ દુ:ખોને અંત કરશે.’ પણ વિશેષ એ કે [શક્રની] સ્થિતિ બે સાગરોપમની છે. બાકી બધું તે જ પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમ જ છે, હે ભગવન્! તે એમ જ છે.' ૬૨. હે ગૌતમ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપમાં, ભારત વર્ષમાં હસ્તિનાપુર નામનું નગર હતું–વર્ણન. ત્યાં સહસ્ત્રામવન નામનું ઉદ્યાન હતું-વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં આઢય, યાવત્ – અપરિભૂત એ ગંગદત્ત નામને ગૃહપતિ રહેતો હતો. હસ્તિનાપુરમાં મુનિસુવ્રતનું આગમન અને ગંગદત્ત દ્વારા ધર્મશ્ર ૬૩. તે કાળે, તે સમયે આદિકર, વાવ–સર્વસ, સર્વદશી, આકાશગત ચક્ર સહિત, યાવતુદેવડે ખેંચાતા ધર્મધ્વજયુક્ત, શિષ્યગણથી સંપરિવૃત થઈ પૂર્વાનુમૂવી વિચરતા અને ગ્રામાનુગ્રામ વિહરતા યાવતુ-શ્રી મુનિસુવ્રત નામે અરહંત યાવતુ–જે તરફ સહસ્સામ્રવન નામનું ઉદ્યાન હતું ત્યાં આવ્યા અને વાવતુ વિહરવા લાગ્યા. સભા વાંદવા નીકળી અને વાવ–પર્યુંપાસના કરવા લાગી. ૬૪. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ આવી રીતે શ્રીમુનિસુવ્રત સ્વામી આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતોષવાળો થયો, સ્નાન કરી, બલિકર્મ કરી પાવતુ માત્રામાં અલ્પ પરંતુ મહા મૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને પગે ચાલીને હસ્તિનાપુર નગરની વચ્ચે વચ્ચે થઈ જે તરફ સહસ્સામ્રવન નામનું ઉદ્યાન હતું અને જયાં શ્રીમુનિસુવ્રત અરહંત હતા ત્યાં આવી મુનિસુવ્રત અરહંતને ત્રણ વાર પ્રદક્ષિણા કરી ભાવનું ત્રણ પ્રકારની પર્યું પાસના વડે પયું પાસના કરવા લાગ્યો. ત્યાર પછી તે મુનિસુવ્રત સ્વામીએ તે ગંગદત્ત નામે ગૃહપતિને તથા તે મોટી ૩. મુનિસુવ્રત-તીર્થમાં ગંગદત્ત ગંગદત્તના પૂર્વભવની પૃચ્છા– ૬૧. હે ભગવાન! આ ગંગદત્ત દેવ મહાન વ્યદ્ધિ, મહાન દુનિ, મહાન બલ, મહાન યશ અને મહાન સુખવાળા છે. હે ભગવન્! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવર્ધિ અને દિવ્ય દેવઘુતિ શાથી મેળવી, યાવતુ-દિવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy