SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુંયેત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન જણાવ્યું કે, “મને એવા વશીકરણું માત્ર આપો, જેનાથી મારા પતિ મારા વશમાં આવી જાય. સાધ્વીએ કહ્યું : અમે બ્રહ્મચારિણી સાધ્વીએ આવી વાત સાંભળવાનું પણ પસંદ કરતી નથી.' પેટ્ટિલાએ શ્રાવિકાનાં વ્રતા ગ્રહણ કર્યાં. એના અંતરાત્મા જાગૃત થઇ ત્રયો, સત્યમ ગ્રળુ કરવા માટે તેનું ઘિપુત્રની આજ્ઞા માગી, તૃતલિપુત્રે કહ્યું : 'તું સયમ સ્વીકાર કરીશ તે ખાગામી ભવમાં દેવ બનીશ. ત્યાંથી આવીને મને પ્રતિખાધ કરવાનું સ્વીકાર તા તને દીક્ષા લેવાની અનુમતિ દેવા માત્ર છુ, તે દીક્ષિત થઈ અને દેવ બની. ૧૦૨ વચનબદ્ધ હોવાથી પાર્જિલદેવ તેતહિપુત્રને પ્રતિબુદ્ધ કરવા માટે અનેક ઉપાય કર્યો. પણ તદ્યિપુત્ર રાન્ત દ્વારા અત્યંત સંમાનિત હેાવાથી પ્રતિબુદ્ધ ન થયા, અતમાં દેવે રાજાને એને વિરોધી બનાવ્યા. જ્યારે તે રાજસભામાં ગયે ત્યારે રાજાએ મુખ ફેરવી લીધુ. અને વાત પશુ ન કરી. રાના અભિનવ વ્યવહારથી તે જયમીત થઇ ગયું. તે ત્યાંથી ઘેર આવ્યા. પશુ પરિજનોએ પશુ એનો આદર કર્યા નહી. એટલે આત્મઘાત કરવા માટે તૈયાર થયા આ માટે એ ઋનેક ઉપાયો કર્યા પશુ કાઈ પણ ઉપાય કારગત નીવડ્યો નહી. તે પેટ્ટિદેવ પ્રગટ થઇને સારપૂર્ણ શબ્દોમાં બાધ આપ્યા. એટલે અને તિસ્મરણ થયું. પૂર્વ જન્મમાં મહાવિક ક્ષેત્રમાં મહાપદ્મ નામનો રાજા હતા અને ત્યાંથી મહાશુક નામના દૈવ બન્યા હતા. ત્યાંથી હુ· અઢી' જન્મ્યાં છું.’ તતલિપુત્રને સસાર નિઃસાર લાગ્યો. તેનું સ્વયં દિક્ષિત થઇને ઉત્કૃષ્ટ તપની આરાધના કરી તથા અવ્યાબાધ સુખ પ્રાપ્ત કર્યું. જ્યારે માનવ સુખના સાગરમાં તરતો હાય છે ત્યારે અને તે સમયે ધર્મક્રિયા પ્રતિ રુચિ થતી નથી, જ્યારે દુખના દાવાગ્નિમાં તે પડે છે ત્યારે તે ધર્મ અભિમુખ થાય છે. જ્યારે સર્નિસપુત્રનું જીવન સુખી હતુ, તે સમયે તે ધર્મથી વિમુખ્ય હતા, પણુ દુઃખ આવી પડતાં તે ધર્મ પ્રતિ વન્ય આ કથામાં રાજા કનકરથના નિષ્ઠુરતાનુ નિષ્ણુ છે. તે રાષલે,ભી હતા. કદાચ પુત્ર એની પાસેથી રાજ્ય છીનવી લે એટલે તે તેને વિકલાંગ બનાવી દેતા હતા. રાજ્યના લેાભથી માનવ દાનવ બની જાય છે. તે ઉચિત અને અનુચિતને વિવેક ખાઈ બેસે છે. પાધનાના તીનાં આર્યા કાર્યો મહાવતનું વિધિપૂર્વક પાલન કરનારા સાધક સમસ્ત કર્યાં નષ્ટ કરીને નિર્વાણુ પ્રાપ્ત કરે છે. તે કમ બાકી રહી જાય છે તા તે વૈમાનિક દેશમાં ઉત્પન્ન થાય છે, પશુ માતાનું જે વિધિપૂર્વ કાપાલન કરતા નથી તે, કુશીલ, કાયક્લેશ વગેરે ખાદ્ય તપની આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરે છે. પણ વૈમાનિક જેવુ ઉચ્ચ દેવત્વ પ્રાપ્ત કરતા નથી, પ જીવનવાસી, બૅનર અને જ્યાતિષ્ઠના પર્યાય પ્રાપ્ત કરે છે. અત્રે ચર્ચન્દ્રની મમ મહિષીઓનું વર્ણન છે. આ વન મનુષ્ય પર્યાયમાં જ્યારે તેઓ સાવી બની અને કેટલાક સમય સુધી ચારિત્ર્યની આરાધના કરી અને ત્યારબાદ શરીર કુશા બનીને ચારિત્ર્યની વિરાધિકા થઈ તે સમયનું છે. આ સાધ્વીઓને એમની ગુરુગ્રીએ ધણું સમાવી હતી, પચ્યું તેઓ સમજી નહી', એટલે તે એમને ગાંથી છૂટી કરવામાં આવી, દાયની માલોચન કર્યા વગર એમણે દેહનો ત્યાગ કર્યો અને ચમરેન્દ્ર અસુરરાજની અમહિલાઓ બની. ભગવાન મહાવીર એકવાર રાજગૃહમાં ખીરાજમાન હતા. તે સમયે કાલી દેવી એક હુન્નર યાજન વિસ્તૃત દ્વિવ્યયાનમાં બેસીને ભગવાનના દર્શન કરવા આવી. તે બત્રીસ પ્રકારની નાટકશાસ્ત્ર બતાવીને પાછી ચાલી ગઈ, ગૌતમ ગુરૂધરે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યા કે, ભા દિવ્ય ઋદ્ધિ અને કેવી રીતે પ્રાપ્ત થઈ છે?” ભગવાને એના પૂર્વભવ અંગે જષ્ણુાવતાં કર્યું: 'મહાપ્પા નગરીમાં કોલ નામના ગાથાપતિને કાણી નામે પુત્રી હતો. એના સ્તને અત્યંત લાંબા હતા, જે નિતમ્બને સ્પર્ધા કરતા હતા. એથી એના વિવાહ થયો નહી. ભગવાન પાપનો ઉપદેશ સાંબળાને તેણે આર્થા પુષ્પચૂલાની પાસે દીક્ષા મળ્યુ કરી, તેવું અંગ સાહિત્યનું અધ્યયન કર્યું" ને સયમની આરાધના પણ કરવા લાગી. પણ થોડા સમય પછી તેને શરીર પર ખાસક્તિ પેદા થઇ. તે વારવાર પોતાનાં અંગોનું પ્રક્ષાલન કરવા લાગી. જ્યાં સ્વાધ્યાય કરતી તે સ્થાને જળ છાંટવા લાગી, સાધ્વીના આચારવિરોધી એની આવી પ્રવૃત્તિ જોઇને મર્યા પુચ્છા તેના કચ્છ સાથેનો સબંધ તાડી નાખ્યું. તે સ્વચ્છંદ થઈ ગઈ, યમની વિરાધિકા થઈ ગઈ. અતિમ સમયે તેણે પર દિવસના સુધારા કર્યા પણ શિથિલ આચારની આલેચના ન કરી. તે જ કાલી આર્યાને જીવ કાલીદેવી બન્યા’, ગૌતમે જિજ્ઞાસાથી પ્રશ્ન કરતાં ભગવાન મહાવીરે કહ્યું : “તુ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાંથી તે મુક્ત થશે,' આ પ્રમાણે રજની, વિદ્યુત, મેઘા, શુમ્ભાનિશુભા, રમ્મા, નિરમ્મા, મના આદિએ પતુ ભગવાન પાર્શ્વનાથ પધાર્યા ત્યારે પ્રવધા મળ્યુ કરી, પરંતુ તે બધી વિરાધક બનીને દેવીએ બને છે. એના જીવન અંગે વિશેષ સૂચના પ્રાપ્ત થતી નથી. કેવલ તેઓ જ્યાં જન્મી હતી. તે જમાને, સત કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy