SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ ક્ષત્રિય ૧૦૦ ધર્મ કથાનયોગ–મહાવીર-તીર્થમાં ગર્દભાલિ અને સંજય રાજ : સૂત્ર ૪૮૮ waaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamua આચારથી સંપન્ન, સત્ય તથા સત્યપરાક્રમ ક્ષત્રિય મુનિ દ્વારા પૂર્વ પ્રવ્રજિત ભરતાદિનું વાળા જ્ઞાતવંશીય ભગવાન મહાવીરે આ નિરૂપણ– પ્રમાણે કહ્યું છે. (૨૪) ૪૮૯. અર્થ અને ધર્મ વડે યુક્ત આ પવિત્ર ઉપદેશ જે પુરુષ પાપ કરે છે તે ઘોર નરકમાં જાય સાંભળીને (ચક્રવતી ભરતે પણ ભારતવર્ષને છે અને જે આર્યધર્મ આચરે છે તે દિવ્ય અને કામભોગનો ત્યાગ કરીને દીક્ષા લીધી ગતિમાં જાય છે. (૨૫) હતી. (૩૪). એકાન્તવાદીઓનાં સર્વ કથન માયાવચન [ચક્રવતી] સગર રાજા પણ સાગર પર્યત છે, જૂઠ છે, નિરર્થક છે. હું સંયમ પાળતો ભારતવર્ષનો અને પરિપૂર્ણ ઐશ્વર્યનો ત્યાગ રહું છું અને યતનાપૂર્વક રહું છું, ચાલું કરીને કરુણાની સાધનાથી નિર્વાણ પામ્યો હતો. (૩૫) જે બધી અનાર્ય મિથ્યા દષ્ટિઓ છે એ હું મઘવન નામે મહદ્ધિક અને મહાયશસ્વી જાણું છું. પરલોક છે એ જાણું છું અને મારા ચક્રવતીએ ભારતવર્ષની ઋદ્ધિને છેડીને આત્માને બરાબર જાણું છું. (૨૭) પ્રવજયા સ્વીકારી હતી. (૩૬) ક્ષત્રિય મુનિ દ્વારા પોતાના પૂર્વભવનું કથન મહદ્ધિક ચક્રવતી મનુષ્યન્દ્ર રાજા મહાપ્રાણ દેવવિમાનમાં હું સો વર્ષના સનકુમારે પણ પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને (અર્થાત્ પૂર્ણ) આયુષ્યવાળો કાન્તિમાન દેવ પછી તપશ્ચર્યા કરી હતી. (૩૭) હતું. જેમ અહીં સે વર્ષનું પૂર્ણ આયુષ્ય મહદ્ધિક ચક્રવતી તથા લોકને શાંતિ છે તેમ ત્યાં દિવ્ય પાલી (પલ્યોપમ) અને આપનાર શાતિનાથ ભારતવર્ષનો ત્યાગ મહાપાલી (સાગરોપમ) આયુષ્ય હોય છે. (૨૮) કરીને અનુત્તર ગતિ પામ્યા હતા. (૩૮) એ બ્રહ્મલોકમાંથી ઍવીને માનવ ભવમાં ઇક્વાકુકુળના રાજાઓમાં વૃષભ સમાન આવ્યો છું. હું મારું તેમ જ બીજાનું આયુષ્ય ઉત્તમ, ભગવાન કુન્થ નામે વિખ્યાતકીર્તિ બરાબર જાણું છું. (૨૯) નરેશ્વર અનુત્તર ગતિ પામ્યા હતા. (૩૯). અનેક પ્રકારની રૂચિનો તેમજ તરંગનો સાગરપર્યત ભારતનો ત્યાગ કરીને, કર્મ તથા અનર્થકારી વ્યાપારોનો સંયમીએ સર્વત્ર ૨જથી મુક્ત થઈને નરેશ્વરમાં શ્રેષ્ઠ અર ત્યાગ કરવો. એ પ્રમાણે વિદ્યાના (જ્ઞાનના) અનુત્તર ગતિ પામ્યા હતા. (૪૦) માર્ગમાં સંચરવું. (૩૦) વિપુલ ભારતવર્ષનું રાજ્ય, સૈન્ય–વાહન શુભાશુભસૂચક પ્રશ્ન અથવા ગૃહસ્થોનાં અને ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ કાર્યની મંત્રણાથી હું દૂર રહું અને ધર્મકાર્યમાં અહોનિશ ઉદ્યત રહું છું એમ સમજીને ચક્રવર્તીએ તપશ્ચર્યા કરી હતી. (૪૧) તપશ્ચર્યા કરવી. (૩૧) પૃથ્વી ઉપર એકછત્ર રાજ્ય કરીને શત્રુ સાચા અને શુદ્ધ અંત:કરણથી જે તમે રાજાઓનાં માન મર્દન કરનાર માનવેન્દ્ર હમણાં પૂછ્યું તે બુદ્ધ-જ્ઞાનીએ પ્રકટ કર્યું હરિષણ [ચક્રવતી] અનુત્તર ગતિ પામ્ય છે. જિનશાસનમાં તે જ જ્ઞાન છે. (૩૨). હતો. (૪૨) ધીર પુરુષે ક્રિયાવાદ (સંયમ–ચારિત્ર) ઉપર સુપરિત્યાગી જય નામે [ચક્રવતી રાજાએ] રુચિ કરવી અને અક્રિયાવાદનો ત્યાગ કરવો. બીજા હજાર રાજાઓની સાથે જિનભાષિત તપસમ્યક્ દષ્ટિ વડે દષ્ટિસંપન્ન થઈને દુશ્ચર શ્ચર્યા કરી અને તે અનુત્તર ગતિ પામ્યો ધર્મનું આચરણ કરવું. (૩૩) હતો. (૪૩) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy