SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ www wwww An ધર્મકથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન કરુ. એણે સર્પ, વીછી' વગેરે વિવિધ રૂપ ધારણ કરીને ભગવાનને ભયકર યાતના આપી. પરંતુ તે તેા મેરુનો જેમ અડગ રહ્યા. ત્યારે એણે ક્રોધે ભરાઈને ભયંકર ગ ના કરતાં કરતાં અપાર જલવૃષ્ટિ કરી.૧ નાકની દાંડી સુધી પાણી એમની આસપાસ આવી ગયાં છતાં પાર્શ્વ ધ્યાનથી વિચલિત થયા નહી. ૨ ધરણેન્દ્રે પોતાના અવધિજ્ઞાનમાં મેઘમાલીને આ ગ્રુપ" જેથો. એમણે સાત શાનું છત્ર બનાવી મેચમાલી દૈનના ઉપસનું નિવારણ કર્યું.ક ભક્તિભાવથી વિભોર થઇને ધરણેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી. પરૢ સમતાયાગી ભગવાન પા ન તા ધણેન્દ્ર પર પ્રસન્ન થયા અને ન તા કમઠના જીવ પર ગુસ્સે થયા. આ કારણે જ આચાર્ય હેમચન્દ્રાચાર્ય' તેાંધ્યુ છે કેઃ “કાઢે ધરણેન્દ્ર ચ સ્થાપિત કર્યાં કુતિ । ૩૮ પ્રભાસ્તવ્ય મનાવૃત્તિ: પાર્શ્વનાથઃ શ્રિયઅસ્તુ વઃ ॥ 19 ધરગેન્દ્રના ાથથી ભયભીત થયેલા મેશમાલી પ્રભુના ચરણમાં પડી પોતાના અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યો. ચઉપન્નાપુરષ યિ' ધ સિરિપાસનાહરિય, ત્રિષ્ટિશલાકાપુરુષચિત્ર, પદ્મકાર્તિકૃતપાસનાતરિક વગેરે શ્વેતાંબર મથામાં વિઘ્નકર્તાનું નામ મેધમાર્લિન આપવામાં આવ્યું છે. ઉત્તરપુરા, પુષ્પદંતકૃત માપુરાણું અને રધુના પાસચરિત્રમાં વિઘ્ન ઉપસ્થિત કરનારનું નામ 'શ'ખ' આપવામાં આવ્યુ છે. વાદીરાજે એનુ' નામ 'ભૂતાન'દ' નોંધ્યું છે. ભાગા સિદ્ધસેન દિવાકર નોંધ્યુ છે કેં,— હૈ સ્વામિન, આ શ કમકે જે ધૂળ આપના પર ફેકી, તે ધૂળ આપની છાયાને પણ કેઈ આધાત આપી શકી નહી,૧૨ 1 પદ્મતિ ૩ અનુસાર ભગવાન પાર્શ્વ તે જ્યારે કમઠ ઉપસ` આપી રહ્યો હતેા, ત્યારે તેમને કેવજ્ઞાન થયું, પર ંતુ શ્વેતાંબર મળ્યા પ્રમાણે કમઠના ઉપમંત્ર પ્રસંગ પછી કેટલાક દિવસો પછી ભગવાન પાર્શ્વને કેવલજ્ઞાન થયું હતું, સમવાયાંગ અને કલ્પસૂત્ર પ્રમાણે પાશ્વના પ્રથમ શિષ્ય ‘દિન'૧૪ (આદત્ત) થયા તથા પ્રથમ શિષ્યા ‘પુષ્પચૂલા’ થઈ, પપ્રથમ શ્રાવક સુનન્દ તથા પ્રથમ શ્રાવિકા સુનંદા બની, દિગંબર પર પરા પ્રમાણે પ્રથમ શિષ્યનું નામ સ્વયંભૂ’ છે અને શિધ્ધાનુ નામ 'સુલેકા' અથવા 'સોચના' છે.૧૬ પદ્માતિ અનુસાર પ્રથમ શિષ્યાનુ નામ પ્રભાવતી છે ૨૬ ૧. સિરિ પસનાહ ચરિય', દેવ. ૩,૧૯૨ ૨. સિરિ પાસનાહચરિય’, ૩,૧૯૩ ૩, (૭) ચઉપન્નમહાપુરિસચરિય, ૨૬૭ (ખ) સિદિ પાસનાચરિય', ૩,૧૯૩ ૪. ત્રિષષ્ટિ. ૫,૮૯, સ` ૧, શ્લેક ૨૫. ૫. ઉપન્ન, ૨૬૬ . તાવ પુવૃત્તકઢી, મેહકુમારત યુદ્નતા । --રિપાસ, ૩,૧૯૧, ૭. ત્રિયષ્ટિ દુર ૯. તે પૈકખેવિ ધવનુંજતુ થૐ અવિચક્ષુ મેહલિબ કુક । પાસના ચરિ૭, ૧૪,૫,૧૧૯ ૯. ઉત્તરપુરાણુ, ૭૩, ૧૩૬-૧૩૭ ૧૦. શ્રી પાર્શ્વનાથસરિત્ર, ૧૦,૮૮ ૧૧. કલ્યાણમં દિર સ્તંત્ર, ૩૧ ૧૨. કલ્યાણુમંદિર સ્તાત્ર ૩૧ ૧૩. પાસના ૩િ, ૧૪, ૩૦, ૧૩૨ ૧૪. ભગવાન પાર્શ્વ એક સમીક્ષાત્મક અધ્યયન, પુ. ૧૪-૧૫ લે. દેવેન્દ્રમુનિ ૧૫. (૩) સમવાયાંગ, ૧૫૭, ગો. ૨૯-૪] (ખ) પાસસ ગુ ારા પુરિસાદાઝીયમ્સ અવિષ્ણુ,પાકખાઓ | કલ્પસૂત્ર, ૧૫૭ (૩) પાસ ગુ ારા પુરિસાદાખ્રીયમ્સ પુરુચૂલાપામાકખાગાસન કપામેાકખાણુ.... સુન’હાપામાંકખાણુ’ કલ્પસૂત્ર, ૧૫૭ (૫) સમયાતંગ, ૧૫૭, ૪૨-૪૪, ૧. (૪) નિલેષપતિ, ૪,૯૬૬ પૃ. ૨૭૧, ૨, ભાગ, (ખ) પાસણા રિ૪, ૧૫,૧૨,૧૩૮ (૫) તિલાયપધ્યુતિ, ૪,૧૧, ૨૦ ૧૭. તàા દુહિય પહાવઈ વર-કુમારિ, અવયરિય જુવાણુહ ાઈમારી —સા અજિય સંધહેા વર–પહાણુ !.. પાસડુ ગરિક, ૧૫,૧૨,૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy