SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ થાનગ–મહાવીર-તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૫ ૨૧૧ aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa મગર અને વિવિધ મુદ્ર જળચર પ્રાણીઓના ત્યારે તે નિર્દય પાપિણી રત્નદ્રીપદેવતાએ નિવાસસ્થાનરૂપ આ સમુદ્રની વચ્ચે હું તારી જિનરક્ષિતને કરુણપણે શૈલક યક્ષની પીઠ નજર સામે જ આમહત્યા કરું છું. પરથી પડતો જોયે અને “રે દાસ ! મર્યો.' આવ, પાછો વળ. તું કોપાયમાન થયો હોય એમ બોલીને સમુદ્રના જળ સુધી પહોંચે તે તે પણ મારો એક અપરાધ માફ કર. પહેલાં જ કકળાટ કરતા તેને પકડયો અને આકાશમાં અધ્ધર કર્યો અને પછી નીચે શરદ ઋતુના મેઘરહિત વિમળ ચન્દ્ર સમાન, પડતા તેને તરવારની ધાર પર ઝીલી લઈને સદ્ધ વિકસિત કમળ, કુમુદ અને કુવલયના નીલકમળ, પાડાના સિંગ અને અળસીના વિમલસમૂહની સમાન તારાં નયન અને પુષ્પ જેવી શ્યામ આભાવાળી શ્રેષ્ઠ તરવારથી વદનના દર્શનની પિપાસાથી હું અહીં આવી તેના ટુકડે ટુકડા કર્યા, ટુકડા કરીને રુધિરયુક્ત છું. તારું મુખ જોવા હું અધીર છું. એટલે હે તેના અંગોપાંગો લઇને હર્ષપૂર્વક ચારે નાથ ! આ તરફ, મારા તરફ જો જેથી હે નાથ ! દિશામાં બલિરૂપે ફેંક્યા. હું તારું વદનકમળ જોઈ શકું.' આ પ્રકારનાં પ્રેમપૂર્ણ, સરળ, મધુર અને એવી રીતે હું આયુષ્યન શ્રમણે! જે અમારા નિગ્રંથ યા નિગ્રંથિની આચાર્ય કરૂણ વચનો વારંવાર બોલતી તે પાપિણી કે ઉપાધ્યાય સમીપે પ્રવૃજિત થઈને અનગાર તેમની પાછળ પાછળ ચાલવા લાગી. બને છે અને ફરી માનુષી કામભાગોની જિનરક્ષિત વિનાશ આસક્તિ કરે છે, યાચના કરે છે, સ્પૃહા કરે ૫૬૫. ત્યાર પછી આવા પ્રકારના કાનને સુખદાયક છે, અભિલાષા કરે છે– તે આ જ ભવમાં અને મનને હરનારા આભૂષણોના રવથી અનેક શ્રમણ, અનેક શ્રમણી, અનેક તથા પ્રણયસભર સરળ મધુર વચનોથી જિન શ્રાવકે અને અનેક શ્રાવિકાઓ વડે નિંદાય છે રક્ષિતનું મન ચળી ગયું, તેને રાગ બમણો થાવત ચતુર્ગતિમય સંસારરૂપી કાંતારમાં વારંવધી ગયો, રત્નદ્વીપ દેવતાના સુંદર સ્તન, વાર પરિભ્રમણ કરે છે–જેમ કે તે જિનરક્ષિત. જધન, મુખ, હાથ, પગ અને નયનોના ગાથાર્થ– લાવણયને, શરીર સૌન્દર્ય અને યૌવનલક્ષ્મીને પાછળ જોનારો જિનરક્ષિત ઠગાયો અને તથા સહસા કરેલ દિવ્ય આલિંગનો, કામ ન જોનારે જિનપાલિત નિર્વિન પોતાના ચેષ્ટાઓ, હાસ્યગમ્મતે, સકટાક્ષ દષ્ટિપાત, સ્થાને પહોંચી ગયો.–આથી પ્રવચનસાર કામક્રીડાજનિત નિ:શ્વાસો, મર્દન, ઉપલલિત. અર્થાત્ ચારિત્રમાં આસક્તિ-રહિત બનવું સ્થિત, ગમન, પ્રણયકોપ અને પ્રસાદ (રીસા જોઈએ. (૧) મણાં-મનામણાં)ને યાદ કરીને જિનરક્ષિતની મતિ રાગથી મૂઢ બની ગઈ, તે વિવશ થઈ ભોગોના અભિલાષા ઘોર સંસારમાં પડે છે ગયો અને કર્મવશાત્ પાછળ માં ફેરવી અને ભોગથી અનાસક્ત રહેનાર સંસારરૂપી લજજાપૂર્વક જોવા લાગ્યો. કાંતાર (મહાવન)ને પાર કરી જાય છે. (૨) ત્યારે જિનરક્ષિતને રત્નદ્રી પદેવતા પર જિનપાલિતનું ચંપાગમન– અનુરાગ થયો કે મૃત્યુરૂપી રાક્ષસે તેના ગળામાં પ૬૬. ત્યાર પછી તે રત્નદ્રીપદેવતા જ્યાં જિનપાલિત હાથ નાખી તેની મતિ પલટી નાખી, તેણે હતો, ત્યાં આવી, આવીને અનેક અનુકૂળ દેવી તરફ જોયું કે તરત જ એ જાણીને અને પ્રતિકૂળ, કઠોર અને મધુર, શૃંગારમય શૈલક યક્ષે ધીરેથી તેને પોતાની પીઠ પરથી અને કરુણાજનક ઊપસર્ગો વડે જયારે તેને ફેંકી દીધો. ચળાવવા, ક્ષુબ્ધ કરવામાં કે તેના મનોભાવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy