SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ધર્મ કથાનુગ–મલ્લી-જિન–ચરિત્રઃ સૂત્ર ૨૨૧ ત્યાર બાદ તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજા- અલંકારોથી વિભૂષિત થઈ, અનેક કુળ્યા દાસીઓએ કુંભરાજાના કેટલાય વીરોને મારી ઓથી ઘેરાઈ, જયાં કુંભ રાજા હતો ત્યાં આવી, નાખ્યા, કેટલાયને ઘાયલ કર્યા, કેટલાયને પાડી આવીને કુંભને ચરણસ્પર્શ કર્યો. દીધા, તેના રાજચિહનરૂપ ધ્વજાઓને તેડી ફોડી ત્યારે કુંભ વિદેહવર રાજકન્યા મલ્લીનો નાખી, પ્રાણનો ભય ઊભો થતાં તેની સેના આદર ન કર્યો, ન તેની નોંધ લીધી. તે ચુપ રહ્યો. ચારે દિશામાં ભાગવા લાગી. ત્યારે વિદેહવર રાજકન્યા મલીએ કુંભને ત્યાર બાદ જિતશત્રુ આદિ છએ રાજાઓ આ પ્રમાણે કહ્યું, દ્વારા પોતાના શ્રેષ્ઠ યોદ્ધાઓ માર્યા ગયેલા, ઘાયલ થયેલા અને માનભંગ થયેલા તથા હે તાત! પહેલાં મને આવતી જોઈ તમે પોતાની ધ્વજાઓ છિન્નભિન્ન થયેલી અને આવકારતા, આદર કરતા અને ખોળામાં બેસાસેનાને ચારે દિશામાં જીવ બચાવવા ભાગતી ડતા, અત્યારે તાત તમે મને આવકારતા જોઈને કુંભ રાજા સામર્થ્યહીન, બલહીન, નથી, નથી ધ્યાન આપતા કે નથી ખોળે બેસાડતા. નિર્વીર્ય અને પરાક્રમરહિત બન્યો અને શત્રુને પરંતુ તમે તો આજ હતાશ મનવાળા થઈને રોકવા શક્ય નથી એમ સમજી તરત જ, હથેળીઓમાં મોં રાખી આધ્યાન કરી રહ્યા છે, એમ કેમ ? શીવ્રતાપૂર્વક, વેગપૂર્વક, તીવ્ર ગતિએ જ્યાં મિથિલાનગરી હતી, ત્યાં આવ્યો, આવીને કુંભનું ચિંતાકારણ-કથન મિથિલામાં પ્રવેશ્યો, પ્રવેશીને મિથિલાનાં દ્વાર ૨૨૦ ત્યારે કુંભ મલ્લી વિદેહવર રાજકન્યાને આ બંધ કર્યા, દ્વાર બંધ કરીને નગરીને ઘેરી પ્રમાણે કહ્યું – લેવામાં આવે તો તે માટેની તૈયારી કરવા હે પુત્રી ! એમ છે કે તારા કાજે જિતશત્રુલાગ્યો. પ્રમુખ છએ રાજાઓએ દૂતો મોકલ્યા હતા, ૨૧૮. ત્યાર પછી જિતશનું આદિ છયે રાજાઓ જ્યાં તેમને મેં અસત્કાર કરી, અપમાનિત કરી, . મિથિલાનગરી છે ત્યાં આવ્યા, આવીને પાછલા બારણેથી બહાર કાઢ્યા હતા. મિથિલા રાજધાનીમાં કોઈ જઈ–આવી શકે ત્યારે તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓ નહીં એવી રીતે ચોપાસ ઘેરી લીધી. ત્યારે પોતપોતાના દૂતોની પાસેથી એ વાત સાંભળી તે કુંભ રાજા મિથિલા રાજધાની ઘેરાઈ ગઈ છે કેપિત થયા અને મિથિલા નગરીને અવરતેમ જાણીને નગરની અંદર આવેલ સભામંડપમાં ઉત્તમ સિંહાસન પર બેસીને તે જવર ન થઈ શકે તેમ ચોપાસ ઘેરો ઘાલી રહ્યા છે. જિતશત્રુ આદિ છએ રાજાઓની ખામીઓ. છિદ્રો, વિવારે અને મર્મસ્થાને ન મળતાં, તેથી હે પુત્રી ! હું તે જિનશત્રુ-પ્રમુખ છએ અનેક યુક્તિઓ, ઉપાયો, ઓપત્તિકી, વૈન રાજાઓની ખામીઓ, છિદ્રો, વિવો અને યિકી, કર્મજા અને પરિણામિકી એ ચાર મર્મસ્થાન ન મળતાંયાવત-આર્તધ્યાન કરી બુદ્ધિઓ દ્વારા વિચારતાં વિચારતાં જયારે કંઈ રહ્યો છું.' યુક્તિ કે ઉપાય હાથ ન લાગ્યો ત્યારે માનસિક મલ્લી દ્વારા ઉપાય-નિરૂપણરીતે થાકી જઈ, બે હથેળીમાં માં રાખી ૨૨૧. ત્યારે વિદેહવર રાજકન્યા મલ્લીએ કુંભ રાજાને આર્તધ્યાન કરવા લાગ્યો. આ પ્રમાણે કહ્યુંમલી દ્વારા ચિંતા કારણુ-પરછા હે તાત ! તમે હતાશ મનવાળા થઈને ૨૧૯, આ બાજુ વિદેહવર રાજકન્યા મલ્લી સ્નાન હથેળીઓમાં મુખ રાખીને આર્તધ્યાન ન કરો. કરી, પૂજા-નૈવેદ્ય કરી, કૌતુક-મંગળ કરી, સર્વ હે તાત ! તમે તે જિતશત્રુ-પ્રમુખ જીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy