SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સ્થાગ–અષભ ચરિત્રઃ સૂત્ર ૧૧ ૨૧ કરીને, એ સઘળું સ્વજનોમાં વહેંચીને, લોચ કરે છે, લોચ કરીને નિર્જળ છઠ્ઠ ઉપવાસસુદર્શના નામે શિબિકામાં બેસીને, દેવો, પૂર્વક, આષાઢા નક્ષત્રમાં ચન્દ્ર હોય છે ત્યારે, મનુષ્ય અને અસુરો વડે અનુસરાતા રસ્તે, ચાર હજાર ઉગ્ર, ભોગ અને રાજન્ય ક્ષત્રિયો શંખવાદકો, ચક્રધારીઓ, હળધારીઓ, મંગળ સાથે, કેવળ એક દેવદૂષ્ય રાખીને, મુંડિત થઈને પાઠક, માગધો (ભાટો), કથાકારો, નટ, ગૃહાવાસ ત્યજી અનગાર-પ્રવજયા લે છે. ચિત્રપટ દેખાડનારા મંખો, ઘંટાધારકો, ઋષભનું અચેલપણું અને ઉપસર્ગ–સહન– પોતાની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ, મનહર, ઉદાર, કલ્યાણકર, શિવંકર, ધન્ય, મંગળ, સશ્રીક, ૧૧૨. કૌશલિક અહંતુ અષભ એક વર્ષથી કંઈક હૃદયંગમ, ગંભીર, કાન અને મનને સુખદ, વધુ સમય સુધી વસ્ત્રધારી રહીને પછી અર્થપૂર્ણ, અપુનરુક્ત (પુનરુક્તિ દોષ રહિત), અચેલક બન્યા. સુંદર વાણીથી અનવરત અભિનંદન અને ૧૧૩. જ્યારથી શલિક અરિહંત ઋષભ ખંડિત થઈ અભિસ્તુતિ કરતાં આ પ્રમાણે બોલતા હતા ગૃહસ્થમાંથી અનગાર બન્યા ત્યારથી કૌશલિક અરિહંત ઋષભે શરીર-શુશ્રષા અને દેહ“જય જય નદી ! જય જય ભદ્રા! (હે મમત્વ ત્યજી દીધાં હતાં. જે કોઈ ઉપસર્ગ આનંદદાયક ! હે કલ્યાણદાયક ! તમારો જય આવી પડે, જેમ કે દિવ્ય આદિ_થાવતુહો!). ધર્મારાધનામાં પરિષહ અને ઉપસર્ગોથી ન ડરનાર! ભીષણ વિશ્નો કરનારાને ક્ષમાપૂર્વક પ્રતિકૂળ કે અનુકૂળ, તેમાં પ્રતિકૂળ જેવા કે સહન કરનાર! આપની ધર્મારાધના નિર્વિધ્ર નેતરથી કે ચાબુથી શરીર પર પ્રહાર અને બની રહો.” આ રીતે અભિનંદન અને અનુકૂળ જેવા કે વંદન, પૂજા-તે સર્વે ઉપસર્ગ આવે ત્યારે તેમણે સમભાવપૂર્વક સ્તુતિ તેઓ કરતા હતા. કલેશ-રહિતપણે, અદીનપણે, મન-વચન૧૧૦. તે સમયે કૌશલિક તીર્થકર ઋષભ હજારો કાયા ત્રણેના સંયમપૂર્વક સારી રીતે સહન ચક્ષુઓની હારો વર જોવાતા જોવાલા-યાવત કર્યાયાવતુ-અવિચળ રહ્યા. નીકળે છે, ઔપપાતિક સૂત્ર પ્રમાણે સમગ્ર વર્ણન-પાવતુ-જ્યાં લોકકોલાહલથી ગગનળ ઋષભનું અનગર-સ્વરૂપભરાઈ ગયું હતું એવી રાજધાની વિનીતાની ૧૧૪. જ્યારથી ભગવાન શ્રમણ બન્યા ત્યારથી તેઓ વચ્ચે થઈને નીકળે છે. ઈર્યાસમિતિ-વાવ-પરિઝાપનાસમિતિ, મન૧૧૧. તે સમયે સિદ્ધાર્થવન નામક ઉદ્યાન તરફ જતો સમિતિ, વચનસમિતિ, કાયસમિતિથી સમિત અને મનોગુપ્તિ-યાવતુ-કાયગુપ્તિથી ગુપ્ત, રાજમાર્ગ પાણી છાંટી, સ્વચ્છ કરી, ફરી બ્રહ્મચારી, અક્રોધ-યાત્-લોભરહિત હતા, સુગંધી પાણી છાંટી, પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા તેના પર થઈ હાથી, ઘોડા, રથ શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, શોકરહિત અને નિ:સ્પૃહ હતા. અને પદાતિઓ ચાલવાથી મંદ મંદ રજ ઊડી રહી હતી એવી રીતે ભગવંત જ્યાં ૧. અતિ નિર્મળ કાંસાના વાસણને પાણી સિદ્ધાર્થવન ઉદ્યાન છે, જ્યાં ઉત્તમ અશોક અડતું નથી તેમ તેઓ આસક્તિરૂપી વૃક્ષ છે ત્યાં આવે છે, આવીને અશોક વૃક્ષ પાણીથી અસ્પૃશ્ય હતા, નીચે શિબિકા ઊભી રખાવે છે. શિબિકા ઊભી ૨. શંખની જેમ રાગાદિ અંજનની રખાવીને તેમાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને કાલિમાથી રહિત-રાગ, દેશ અને મોહથી પોતાની જાતે જ આભરણ-અલંકારો છોડી મુક્ત હતા, દે છે, છોડીને પોતાની જાતે જ ચાર મુષ્ટિથી ૩. કાચબાની જેમ ઈન્ડિયાનું ગોપન કરનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy