SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સ્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન અને પોતાની આ ઈચ્છા રામની સામે પ્રગટ કરવા લાગ્યા. રામનીએ એના જવાબમાં અને બેલટી કરી તેને ફરી પ જવાનું જણાવ્યું. મિએ ગુસ્સે થઇને ધુ' 'શ' તું મારું' અપમાન કરે છે?' રામતિએ કહ્યું : 'ભાઈ દ્વારા ઉલટી કરી દેવામાં આવી હોય તેને તમારા વર્ડ મળ્યુ કરવી પોગ્ય છે " નિમિના વિવેક જાગ્રત થઇ ગયો. હીટ એક પ્રશ્ન ચિત્તવ્ય છે. તે એ છે કે અર્હત અરિષ્ટનેમિએ દીક્ષા લીધા પછી રથનેમિએ દીક્ષા ગ્રહણ કરી. આવકનિયુક્તિ વૃત્તિ અને આચાર્યું તેમચન્દ્ર ત્રિયષ્ટિરાલા ઠાપુરુષચરિત્રમાં નોંધ્યુ છે : રતિ ચારસો વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એક વ છદ્મસ્થઅવસ્થામાં રહ્યા. અને પાંચમા વર્ષે દેવલી પર્યાયમાં રચ્યા. આમ એમનુ નવસેા વર્ષનું યુદ્ધ થયુ. એવી રીતે કુમારાવસ્થા, અવસ્થા અને ધ્રુવલીઅવસ્થાના વિભાગ કરીને રામતીએ પશુ લા જ આયુને ઉપભાગ .. ષ્ટિનેમિ બાસા પર્ણ કુમારાવસ્થામાં સ્થા, સાતમે વર્લ્ડ મન્થ તથા દેવી અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે એમણે એક હજાર વનું આયુષ્ય ભાગવ્યુ 2 પ્રશ્ન એ છે કે મિ ભગવાન અનિમિના નાનાભાઈ તા, ભગવાન સુરો વગૃહસ્થાશ્રમમાં તથા રથનેમિ અને રાજીમતી ચારસા વ. રાજીમતી અને અરિષ્ટનેમિના નિર્વાણુમાં માત્ર ચેપન દિવસનુ અંતર છે. ચપન દિવસના અંતરના ઉલ્લેખ વિરચનામાં મળે છે.પ જો આ ઉલ્લેખને પ્રમાણિક માનવામાં આવે તો એ સ્પષ્ટ છે રામતીનુ ખસ વર્ષ સુધી દીક્ષિતન થવાનું અને ગૃહસ્થાશ્રમમાં રહેવાનું ચિંતનીય બની જાય છે. વિજ્ઞાએ આ ગે પોતાનુ મૌલિક ચિંતન પ્રસ્તુત કરવું તેઈએ, " ૫ ઉત્તરાધ્યયન સૂત્રની સુખખાધત્તિ તથા વાધી દીતાલ શાન્તિસૂરિ રચિત બુદ્ૠત્તિ મલધારી ચાઈ હેમચંદ્રના ભવભાવના ગ્રંથની દષ્ટિએ ભગવાન અરિષ્ટનેમિના પ્રથમ પ્રવચનને સાંભળીને રાજીમતી દીક્ષા અન્ય કરે છે. કલિકાલ સત્ત આચાર્ય ડેમદ્ર* નુસાર ગજસુકુમાલમુનિના મેક્ષ ગયા પછી રામતી, નંદની કન્યા એકવાસા તથા યાદવાની અનેક મહિંદ્યાઓ સાથે દીક્ષા મળ્યુ કરે છે.રામતી એમ વિચારવા લાગી કે ભગવાન અરિષ્ટનેમિ ધન્ય છે કે જેમણે મહુને તી લીધો. મને વિકાર છે ૐ હ્ર” માહમાં બરાબર ફસાઈ ગઈ છે. એટલે મારા માટે એ શ્રેયસ્કર છે કે હુ" દીક્ષા ગ્રહણ કરું. આ પ્રમાણે રાજીમતીએ દૃઢ સકલ્પ કરી કાંસકાથી એળેલા વાળ ઉખાડી નાખ્યા, શ્રીકૃષ્ણે આશીર્વાદ આપ્યા : ૧. (ક) નિયુક્તિ ઃ શ્કનેમિક્સ ભગવ, ગિત્યને અંદર ત્તિ વાસસયા, સવર્ણમથા પંચસઐ કવલી ત્તિ, નવવાસસઐ વાસા-હિએ ઉ સવ્વાગસ નાયવ્ 1 એસે ઉ ચેવ કાલા, રાવ (યુ) મઈએ ઉનાયવ્વા I અભિધાન. રાજેન્દ્ર કાચ, ભા. ૬. પૂ. ૪ પપર્યાય, વ ાનકપ ચઢ લિપય ઇતિ, મિચિંતાનિ (ખ) તંત્ર ચત્કાર વષઁતાનિ ગૃહસ્થપર્યાયઃ, વર્ષે નવ વશતાનિ વર્ષાધિકનિ સર્વાઅ અયુરભિહિતમ્ I અભિધાન॰ ભા. ૬. પૃ. ૪૯૯. ચતુરમ્બ્રત કહે મા સર" પુનઃ । વલી પચાશનીયુમિન્ધાયુમિના 1 ર. ત્રિયષ્ટિ ૯,૧૨,૧૧૨. ૩. ઇદગાયુ : સ્થિતી રામત્યશ્વાસીત્તાધના, ઢીમાર-મવાસ્તિત્વ, કવચિત્વ વિભાગતઃ । ત્રિષષ્ટિ ૮,૧૨,૧૧૩, ૪. (૪) તિનૈવ ધ વાસયા કુમારવાસા ચિરમિસ મેં સત્ત થવાસસયાઇ સામો થઇ પરિયા 1 આવશ્યકનિયુક્તિ, ૩૨, ૨ ૫. (ક) તેમવાણી, પૃ. ૨૨૩, સ, પુષ્કરમુનિજી મહારાજ (બ) શ્રી જૈન સિદ્ધાંતોલ સહ ભાગ, પ, પુ, ૨૫૪ $. 19. (ખ) કલ્પસૂત્ર, સૂત્ર ૧૬૮, પૃ. ૨૩૮, શ્રી દેવેન્દ્રમુનિ સ'પાદિત, (ગ) અરિષ્ટનેમેગ્નીષ્ણુિ વર્ષચનિ કુમારવાસઃ, રાજ્યાનશ્રુપગમાતરાજ્યપયાભાઃ મા વર્ષે શતાનિ ભવતિ શ્રામ પર્યાય ! આાવશ્યક, મગિરિવૃત્તિ પૃ. ૧૩ ૬૭ પરિમણા ય રાયઇ વિપત્તા સમાશરણ / ઉત્તરાયન સુખળાધા, પુ. ૨૮૧ Jain Education International ૮. ભવભાવના, ૩૭૧૬, ૧૭ પૃ. ૧૫૬ ૯. ત્રિષ્ટિશલાક પુરુષચિત્ર, ૯,૧૦,૧૪૮ પ્રન્થ' ચાસૌ વાવવસ્થિતા ધાનપત્ર પ્રવિાય દીવ ભગવાનાગામ તેત ઉત્પન વલસ્ય ભત્રતા નિશમ્ય દેશનાં વિશેષત ઉત્પન્ન વૈરાગ્યા કિ કૃતવતી ત્યાત 'તે' ત્યાદિ 1 બુદ્ઘત્તિ, પત્ર ૪૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy