SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુપત્ર ઃ એક સમીક્ષાત્મક અધ્યયન એમનું રાજ્યની સુવ્યવસ્થા રક્ષક દક્ષની સ્થાપના કરી. તેનો ધિકારી ઉપ' કહેવાય. મંત્રીમંડળ બનાવવામાં આવ્યું, એનેા અધિકારી ‘ભાગ’ નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટની પાસે રહેનારા અને પરામર્શ આપનારા રાજન્ય’ કહેવાય. તથા અન્ય કર્મચારી ‘ક્ષત્રિય’ નામથી ઓળખાયા, દુષ્ટાના દમન માટે તથા પ્રજા તથા રાજ્યના સરક્ષણાર્થે ચાર પ્રકારની સેના તેમજ ‘સેનાપતિઓ'ની વ્યવસ્થા કરવામાં આવી ગજ, શ્વ, રથ, પાતિક એમ ચતુર્વિધ સેનાનુ સૉંગઠન કર્યું. અપરાધાના નિરોધ માટે સામ, દામ, દડ અને ભેદ નીતિનું પ્રચલન કર્યું. સાથે સાથે ચાર પ્રકારની દંડ વ્યવસ્થા પણ કરવામાં આવી. ૩ ૧. પર્રિભાસ : કેટલાક સમય માટે અપરાધીને આક્રોશ શબ્દોમાં નરબંધ રહેવાની શિક્ષા કરવી, ૨. મંડલબંધ : મર્યાદિત ક્ષેત્રમાં રહેવાની શિક્ષા કરવી. ૩. ચારક : બદીમાં કંદ કરવાની શિક્ષા કરવી. ૪. વિ : કાય વગેરે બત્રા કાપી નાખવાની શિક્ષા આચાર્ય અભયદેવના મત એવો છે કે પરિભાસ અને મ'ડલબધ એ બે નીતિઓના ઋષભદેવના સમયમાં આરંભ થયો અને ચારક અને વિક એ બે નીતિના ભરતના સમયમાં આરબ થયે.૪ આચાર્યું. બબાહુષ બંને માચા મહાસિબિર'ની દિર્જ બુધ (બેડીના ઉપયેત્ર) અને પાત, એ બે શિક્ષાઓના વભદેવના સમયથી પ્રારંભ થયો. મૃત્યુ દંડના પ્રારંભ ભારતના સમથથી થધે. જિનસેન આચાર્યે જણાવ્યું છે કે, વધ, ધન, વગેરે શારીરિક શિક્ષા ભરતના સમયમાં પ્રચારમાં આવી. ભદેવના સમયમાં કપણ પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં હતાં. માનવ સ્વતઃ પેદા થનારાં ૪૬, મૂલ, પત્ર, પુષ્પ, ફૂલ વગેરેનો ઉપયોગ કરતા હતા. આ સાથે તેમાં ચાખા, ઘઉં, મગ, મા વગેરેનો પત્ર ઉપયેગ કરતા હતા. રાંધવાના સાધનના અભાવમાં અપકવ અને અપાચ્ય થઈ ગયાં. એટલે તેઓ ઋષભદેવ પાસે ગયા. વદેય સમસ્યાને ઉકેલ સુચવતાં કહ્યું ઃ પહેલાં છોડાં કાઢી નાંખો અને પછી મસળીને ખાઓ કેટલાક સમય પછી તે પણ અપાચ્ય થઈ ગયાં તે પાણીમાં ભિ ંજાવી મુઠ્ઠી કે બગલમાં રાખીને ખાવાની સલાહ આપી, પરંતુ તે પણ કાયમી ઉકેલ ન હતા. બળભદેવ જાગૃત્તા હતા . આ એકાંત રિના કાળ છે, આ સમયે મિ ઉત્પન્ન થઈ શકે નહી. અગ્નિની ઉત્પત્તિ માટે અાંત સ્નિગ્ધ અને એકાંત રુક્ષ એ બન્ને કાલ ઉપયુક્ત નથી. સમય દુતંગતિથી ભાગળ વધતા હતા. જો પરસ્પર અથડાવાથી અતિ ઉત્પન્ન થયો. માયાએ ત્યારે અગ્નિને યે ત્યારે તેને રત્નના હાલે સમજી અને હાથમાં લેવા ઇચ્છા કરી પણ હાથ દાઝી ગયા. એમણે ઋષભદેવને નિવેદન કર્યું કે કેાઈ ભૃત જ'ગલમાં પેદા થયું છે, જે અમને કષ્ટ આપે છે. ઋષભદેવે કહ્યું: સ્નિગ્ધ-રુક્ષ કાળ આવી પહોંચ્યા છે. એટલે હવે તમારી સમસ્યા ઉકેલ આવી જશે. એમણે માટીની પાત્ર બનાવવાની તથા અનાદિરાંધીને ખાવાની સલાહ સ્થાપી. એ કારણે જ થવવેદના ઋષભક્તમાં ઋષભદેવના અન્ય વિરાણીની સાધે જાતવૈદા' (અમિ)ના રૂપમાં પણ સ્તુતિ કરવામાં આવી છે. આ સ્થાને લખવામાં આવ્યુ છે: રક્ષા કરનારા, અને પોતાની આદર રાખનારા, સ્થિર સ્વભાવી નવાને ઋષભ સસારના ઉદરનુ પરિપાષણ કરે છે. આ ાતા બાધમને પરમ ઐશ્વર્યને માટે વિદ્વાનો જે માર્ગાએ જાય છે તેવા વૈગ્ય માર્ગથી ખુબ જ્ઞાનવાળા, મિ ૐ સમાન તેજવી પુરુષ પ્રાપ્ત કરે.' ૧. (૪) આવશ્યકનિયુક્તિ, મલયગિરિન, ૧૯૮, ૧૯૫ (ખ) ત્રિપુષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧૨, ૯૭૪–૯૦૬ ૨. ત્રિષષ્ટિ. ૧,૨,,૯૨૫-૧૯૩૨ ૩. આવસ્યસૃષ્ટિ, ૧૫ ૪. સ્થાનાંવૃત્તિ, ૭, ૩, ૧૫૭ ૨૩ ૫. નિગડાઈમાં બધાંધાતા દાતિનાશયા . માનસ્પકગિરિ વિત્ત, ૧૯૯,૨૦૨ ૭. શરીર 'ડન-ચેતે વધળધાગ્ડિમમ, તણાં પ્રશ્નદોષાધ્યા ભગતન નિયોજિતમ. —મહાપુરાણુ, ૩, ૨૧૬, ૬૫ ૮. પુમાનન્તર્વાસ્થવિરઃ પયસ્વાન વસેાઃ કબન્ધમૃષભાવિભક્તિ । તમિન્ત્રાય પથિભિદે વયાનૈહુ તમાગ્નિ હતુ જાતવેદાઃ ॥ -અથવવેદ, ૯,૪.૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy