SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ થાયાત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન હતી ત્યારે ખેાળામાં ભાજન છુપાવીને લઇ જતી અને રાજાને આપી દેતી. અજાતશત્રુને આની જાણુકારી થતાં એણે કચારીને કહ્યું : મારી માતાને બધ ખેાળા સાથે ન જવા દે.' ત્યારે રાણી જૂડેમાં ભાજન છુપાવીને લઇ જવા લાગી, એના પશુ નિષેધ થયા. ત્યારે તે સવર્ણ પાદુકામાં છુપાવીને લઈ જવા લાગી. જ્યારે તેની પશુ મના કરવામાં આવી ત રાણી ધાદકથી સ્નાન કરી શરીર પર મધનો લેપ કરી રાન્ન પાસે જવા લાગી. એના શરીરને ચાટીને રાખ કેટલાક દિવસ સુધી જીવતા રહ્યો. અંતે અજાતશત્રુએ માતાને ધૂમગૃહમાં જવાને નિષેધ કર્યાં, રાજા ઐશ્વિક હવે શ્રોતાપત્તિના મુખ પર બ્વવા લાગ્યો. અજાતશત્રુએ એયુ : રાન્ન મરી નથી જતા, એટલે હજામને ખેલાવી કહ્યું: તું પહેલાં મારા પિતાના પગને શસ્ત્રથી છેાલી નાંખ, એના પર મીઠાવાળા તેલના લેપ કર અને પછી બેરના અવારથી એના પર રોક ક' નમે એવુ જ કર્યું, જેથી રાજા મરી ત્ર. જૈન પરંપરા અનુસાર માતા પાસેથી પિતાના પ્રેમની વાત સાંભળી કૃકિના મનમાં પિતાના મૃત્યુ પૂર્વે પશ્ચાત્તાપ થયા હતા. જ્યારે કૃકિ જોયુ કે, પિતાએ આત્મહૃા કરી લીધી છે, ત્યારે તે મૂર્છા ખાઈ જમીન પર પડી ગયા, કેટલાક સમય પછી એ ભાનમાં આવ્યા એટલે તે મેટમાટથી થવા લાગ્યું કે “હ. કેટલો પૃષ્ઠઢીન છું. મેં પિતાને બંધનમાં બાંધ્યા અને મારા નિમિત્તથી જ પિતાનું મૃત્યુ થયું.” તે પિતાના શાકથી વ્યાકૂળ થઇ રાજગૃહ છેડીને ચંપાનગરી ચાલ્યા ગયા અને એને મગધનો રાજધાની બનાવી. બૌદ્ધ પરંપરા અનુસાર જે દિવસે 'િખિસારનું મૃત્યુ થયું, તે દિવસે અતિશત્રુના ત્યાં પુત્ર જન્મે. બરપત્રીએ કિષ્મિતરૂપમાં ખબર આપી. પુત્રપ્રેમથી રાજા હર્ષથી નાચી ઊઠયો. એનાં શમરામ પ્રસન્ન થઈ ગયાં. એના મનમાં ખ્યાલ આવ્યા ‘જ્યારે હું જન્મ્યા હતા, ત્યારે મારા પિતાને આવે! જ આલ્હાદ થયે હશે.' એણે સેવાને કહ્યું : “પિતાને મુક્ત કરી છે.' ખબરપત્રીઓએ રાજાના હાથમાં બિ’બિસારના મૃત્યુના પત્ર પકડાવી દીધા. પિતાના મૃત્યુના ખબર વાંચીને તે આંસુ સારવા લાગ્યા. અને દેઢીને માની પાસે ગયા અને માને પૂછ્યા લાગ્યા. “મા,શું મારા પિતાને મારા તરફ પ્રેમ હતા ?' માએ આંગળા ચૂસવાની ઘટના કહી સભળાવી. પિતાના પ્રેમની વાત સાંભળી તે વધુ શાકાકુળ થઈ ગયા અને મનમાં દુઃખી થયા. ૧૩૩ કૂણિકતા દાઉદ, આંગળીના ઘા, કારાગૃહ વગેરે પ્રસંગેાનુ` વન બૌદ્ધ અને જૈન બન્ને પરરંપરામાં પ્રાપ્ત થાય છે. પરપરાના ભેદને કારણે ટલીક વિગત ભિન્ન છે. જૈન પરંપરાની ઘટના 'નિરયાવલિકા'ની છે, જેના રચનાકાલ ૫. દલસુખભાઈ માલવિયાએ વિ. સની પૂર્વને માન્યા છે. બાદ પરપરામાં ા ઘરના 'મટ્ટકથામાંમાં ખાવી છે અને રચનાકાર વિક્રમની પાંચમી શતાબ્દી છે. જે પરપરાને જે કથાના ગાન મળ્યું. એના આધાર પર તે ચચામાં આવી છે. ૧ જૈન પરંપરામાં કૂઝુિકની ક્રૂરતાનું વર્ણન થયું છે. પણ તે બૌદ્ધ પરપરાની જેમ સ્પષ્ટ નથી. બૌદ્ધ પરપરામાં . ‘અન્નતશત્રુ’ પેાતાના પિતાના પગ છેાલાવડાવે છે અને એમાં મીઠું ભરીને અમિથી રોક કરાવે છે, એ એનુ અમાનવીયરૂપ બહુ સ્પષ્ટતાથી ઊપસ્યું છે, જૈન પરપરામાં અને પ્રેષ્ટિને) કારાગૃહમાં પૂરવાની વાત તો કહેવામાં આવી છે, પ પિતાને ક્રૂરતાથી ભૂખે મારી નાંખવાની વાત કહેવામાં આવી નથી. જૈન પરંપરા અનુસાર શ્રેણિકનું મૃત્યુ એ પાત્ત એણે જ કર્યું તે બુદ્ધ પરંપરામાં અજાતશત્રુ'એ કર્યું છે. જૈન અને બૌદ્ધ બન્ને પરંપરામાં કિની માતાનુ નામ જુદું જુદું મળે છે. જાતક અનુસાર શલદેવી કાયના અધિપત્તિ ‘મહાકાલ’ની પુત્રી હતી અને પ્રસેનજિતની બહેન હતી. વિવાહના સાનરી અવસર પર કાશીનું એક ગામ એને દહેજના રૂપમાં આપવામાં આવ્યું હતું. પણ જ્યારે બિંબિસારના વધ કુણિક દ્વારા કરવામાં આવ્યા ત્યારે પ્રસેનજિતે તે ગામ પાછું લઈ લીધું. અાયંત્ર પ્રસેનજિતના ભાણેજ હતા એટલે યુદ્ધના મેદાનમાં એમળે એને માર્યો નહી અને પેાતાની પુત્રી જિરા'નું પાણિગ્રહણ અજાતશત્રુ જોડે કરી દીધું અને ગામ ફરી કન્યાદાનના રૂપમાં અજાતશત્રુને આપી દીધું. સયુક્તનિકાયમાં અન્નનશત્રુને પ્રસેનજિતના ભાŪજ અને વિહીપુત્ર' એ બન્ને તરીકે ઓળખવામાં ભાવ્યા છે,પ પરંતુ ગંભારણું વિચારતાં મ્યા ને નામેામાં તિનો અભાવ છે. ૧. ાગમ યુગ કા જૈન દર્શન, સન્મતિ જ્ઞાનપીઠ ભાગરા, ૧૯૬૬, પૃ. ૨૯, ૫ર્યું. દલસુખભા માલવિયા ર. ભાચાય બુદ્ધાય, માધિ સભા, સારનાથ, વારાસી-૧૮૬૬ ૩. Jataka, ed by Fausboll, Vol. III, P 121 ૪, નૃતક અરૃથા, સ, ૨૪૯, ૨૯૩ ૫. સંયુક્તનિકાય, ૩–૨-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy