SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ક્યાનુયોગ એક સમીક્ષાત્મક મન (૬) ચિત્રાત્ર-વિચિત્ર પુષ્પ (માલા) આપનારાં (૭) ચિત્રરણાંગ—વિવિધ પ્રકારનાં ભોજન આપના (૮) મણ્ય ગ—મણિ, રત્ન વગેરે આભૂષણ આપનારાં (૯) ગૂઢાકાર ઘર જેવાં સ્થાન—નિવાસ આપનારાં આ કલ્પવૃક્ષ માનવની આવશ્યકતાઓની પૂર્તિ કરતાં હતાં. ‘મત્તાંગક' વૃક્ષથી ચન્દ્રપ્રભા, મનઃશીલ, સિવારુણી વગેરે વિરોધ પ્રકારના પૌષ્ટિક પદાર્થયુક્ત એવું પીણું ઉત્પન્ન થતું હતું, કે જેને પીને યોગશ્ચિમાં અભિનવ સ્ફૂર્તિના સચાર થતા હતા. ચેડ ચેડા સમયે એમનામાંથી સ્વતઃસ્રવ થતા હતા, જેના ઉપયોગથી યોગશ્ચિક પૂર્ણ સ્વરથ રહેતા હતા. આ વૃક્ષ તે સમયે સહજરૂપે ઉત્પન્ન થતાં હતાં. એને નિર્માતા કાઈ ઈશ્વર વગેરે ન હતે. તે વૃક્ષ સ્વતઃ જે સમય થતાં પાકતાં હતાં અને સમય આવે એમાંથી સ્વતઃ સાવ ઝરવા લાગતા. અને ઉપયેગકરી માનવ પૂ સ્વસ્થતા પ્રાપ્ત કરતા હતા. ‘ભત્તાંગ' નામના ામાંથી સહુપ, એમને પાત્ર મળી જતાં હતાં. આજે જે પ્રકારનાં પાત્રનુ પ્રચલન છે, એ પ્રકારનાં પાત્ર યૌગલિક શમાં ન હતાં. ભુપ્તાંગ નામના વૃક્ષનાં પાંદડાં અને ડાળીએ વનાકાર હતી અથવા એના પાંડાને સહજપણે આકાર આપી શકાતા હતા. જીવાભિગમ સૂત્રમાં ઉલ્લેખ છે કે તે વૃક્ષ ઘટ, કલશ, કરકરી (ભ!જન પીત્તળનું), પાદ કાંચનિકા (પગનું પ્રક્ષાલન કરવા માટેનું સુવર્ણ પાત્ર) ઉદક (પાણી લેવા માટેનું પાત્ર), ભૃંગાર (લાટા) સરક, (વાંસનાં પાત્ર) તથા મિરત્નાની રેખાઓથી ચિત તથા વિવિધ પ્રકારનાં પુત્ર અને ધાના રૂપે પાત્રપ્રદાન કરતા હતાં. edhe m જ્યારે માનવ કામ કરતાં કરતાં થાકી જાય છે ત્યારે તેમનારનની સામગ્રીની ગ્રાધ કરે છે. નૃત્ય, વાદ્ય વગેરે મનેર જનાં પ્રમુખ સાધન છે. પ્રાગ્—અતિહાસિક કાળમાં મનરંજનસાધનામાં વાજિ ંત્રનું અગ્ર સ્થાન હતું. તે વાજિબ કૃત્રિમ નહી પરંતુ સ્વતઃ નિર્મિત હતું. આ વાજિંત્રામાં મૂત્ર, પશુવ, દરક, કરતી, ડિમડિમ, ઢક્કા, સૂરજ, શખિકા, વિપ’ચી, મહત્તી, તલતાલ, કસતાલ વગેરે વાદ્ય મુખ્ય હતાં. તૂર્યા નામના વૃક્ષસમૂહમાંથી સ્વતઃ તત્ત, વિતત, ધન, સુખિર વગેરે વિવિધ પ્રકારના સ્વર પ્રસ્ફુરિત થતા હતા. યૌગલિક માનવ આ વૃક્ષાની સહાયથી મનાર જન મેળવતા હતા. ૧૭ પ્રાચીન યુગમાં જ્યારે વિદ્યુત શક્તિના વિકાસ થયો ન હતા, ત્યારે માનવ મસાલાથી અથવા દીપકાથી અંધકારમાં જ્યોતિને પ્રાપ્ત કરતા હતા. યૌલિક કાળમાં મિસના અભાવ હત. એટલે આ સમયે સામાંથી જ નિર્દેશ પ્રકાસ પ્રાપ્ત થતા હતા. તે વૃક્ષ નિમ અગ્નિની જેમ ચમકતાં હતાં. આ વૃક્ષોને પ્રકાશ સુવર્ણ, કૈસૂક, અશેક અને જયા વ્રુક્ષાનાં વિકસિત ફૂલોની માફક અને મણિરત્નાનાં કિષ્ણુની જેમ દેદીપમાન હતા. અને નૃત્ય હિંગુલના રંગની જેવા સુંદર રંગની અપેાનિક નામના ક્ષાના સમૂહ કહેવાતા હતા...અત્રિની જેમ પ્રકાશમાન હાવાથી ત્યાં અધકારનો અભાવ રહેતા હતા. શીતાલમાં પશુ તે વૃક્ષ યોગલિક માનવાને શાંતિ પ્રદાન કરતાં હતાં. તે વ્રુક્ષ દીવાંગ અને ‘જ્યોતિરત્ર' રૂપે પ્રખ્યાત હતાં. ૧. જુએ : (ક) જ ખૂદ્દીપ પ્રાપ્તિ, સૂત્ર ૨૦, પૃ. ૯૯ (ખ) પન્નવણી ૩૬૪ ૨. ઘડે કલસ કડસ કકરી. વાભિ. પા. ૩૪૭ I યોગશિક કાળમાં માનવ કૃત્રિમ કલાથી પરિચિત ન હતા. પણ તે સમયે કેટલાંક વૃક્ષો ચિત્રમય છતાં, તે ચિત્ર અન્યત્ત દર્શનીય, રમ્ય અને વિવિધ રંગયુક્ત હતાં. તે વૃક્ષને ચિત્રાંગ' નામથી ઓળખવામાં આવતાં હતાં. ૩. જ્યાંથી... અઈરુગ્ગય સરય સૂરમંડલ, છવા. પા. ૩૪૮ ૪. જવા સે પેચ્છા ધર્મ વિચિત્ત...વા. પા. ૩૪૮ ા સે.. સુગન્ધવર કલમ સાäિ તન્દુલ... | —છવાભિગમ, પા. ૩૪૮ ૩ સ'સારનું કઈ પણ પ્રાણી એવું નથી કે જે આહારના અમાતમાં દીકાલપત જીવતુ રહી શકે. આહાર જીવનની અનિવાર્ય આવશ્યક્તા છે. યોગશ્ચિક યુગમાં માનવ આાકાલની જેમ ભાનનુ નિર્માણુ કરતા ન હતા. એ યુગમાં ચિત્રરસાંગ' નામનાં એવાં વૃક્ષ હતાં કે જેના પર વિવિધ પ્રકારનાં ફળ બેસતાં હતાં. જેવી રીતે-ચક્રવતી`પ સમ્રાટ માટે સુગંધિત શ્રેષ્ટતમ કહ્યા સાલિચખામાંથી ખીર બનાવવામાં આવે છે, વિવિધ પદાર્થાંમાંથી મેદક તૈયાર કરવામાં આવે છે, જેને ખાઈને પ્રત્યેક વ્યક્તિ તૃપ્તિના અનુભવ કરે છે, એવી રીતે અઢાર પ્રકારના વિશિષ્ટ ભેજનગુણાવાળાં તે ફૂલ માનવને પૂર્ણ તૃપ્તિ પ્રદાન કરતાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy