SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ક્યાનુગ–મહાવીર-તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૦ ૧૮૩ canaaaaaaaaaaammmaaaaaaaaaaaaaaaaaaaa અનંતવાર મનુષ્યભવને પ્રાપ્ત કરે છે અને હે સ્કન્દક ! પૂર્વોક્ત બે પ્રકારના મરણથી અનેકવાર દેવભવને ધારણ કરે છે અને મરના જીવનો સંસાર વધે છે અને ઘટે પણ છે. અનાદિ, અનંત તથા ચારગતિવાળા સંસાર સ્કર્દકનું ધમશ્રવણરૂપ વનમાં તે જીવ રખડે છે, ભટકે છે. ૫૧૧, આ વાતને સાંભળીને તે કાત્યાયનગેત્રીય આ પ્રમાણે બાલમરણથી મરતો જીવ કન્ટક પરિવ્રાજકે બોધ પામી શ્રમણ ભગવાન પોતાના સંસારને વધારે છે અથવા એ પ્રમાણે મહાવીરને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર બાર જાતના મરણ વડે મરતો તે જીવ પોતાના કરીને આ પ્રમાણે બોલ્યો – હે ભગવન ! સંસારને વધારે છે. તમારા મુખથી કેવળીએ કહેલ ધર્મને તે તે પંડિતમરણ શું છે? સાંભળવાને ઇચ્છું છું.' પંડિતમરણ બે પ્રકારનું કહ્યું છે, આ હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર. પ્રમાણે_પાદોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. તેમાં વિલંબ ન કર !'. પાદોપગમન શુ છે ? ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે પાદોપગમન બે પ્રકારનું છે, આ પ્રમાણે કાત્યાયનગોત્રીય સકન્દક પરિવ્રાજક તથા ત્યાં નિહરિમ અને અનિર્ધારિમ. [જે મરનારનું મળેલી વિશાળ સભાને ધર્મ કો–અહીં શબ બહાર કાઢી સંસ્કારવામાં આવે તે ધર્મ-કથા કહેવી. સ્કન્દકની પ્રવજયામરનારનું મરણ નિર્ધારિમ મરણ અને તેનાથી ઉલટા મરણને અનિહરિમ મરણ કહે છે. એ ૫૧૨. ત્યાર પછી તે કાત્યાયનગોત્રીય સ્કન્દક પરિવ્રાજક બંને જતનું પાદપપગમન મરણ પ્રતિકર્મ શ્રમણ ભગવાન મહાવીરના મુખથી ધર્મ સાંભળી, અવધારી, હૃષ્ટ, તુષ્ટ, આનંદિત વિનાનું જ છે. આ પ્રમાણે પાદપોપગમન ચિત્તવાળે, નંદિત પ્રીતિવાળો, પરમ સૌમનસ મરણનું સ્વરૂપ છે. અને હર્ષવશ વિકસિત હદયવાળો થયો અને ભક્ત-પ્રત્યાખ્યાન એ શું છે ? આસન પરથી ઊઠીને શ્રમણ ભગવાન મહાભક્ત-પ્રત્યાખ્યાન મરણ પણ બે પ્રકારનું વીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી. કહ્યું છે, તે આ પ્રમાણે-નિર્ધારિમ અને અનિ પ્રદક્ષિણા કરીને વંદન-નમરકાર કર્યા, વંદનહરિમ. એ બન્ને જાતનું ભક્તપ્રત્યાખ્યાન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યોમરણ પ્રતિકર્મવાળું જ છે. આ ભક્ત “હે ભગવન્ ! નિગ્રંથ-પ્રવચનમાં હું પ્રત્યાખ્યાન મરણનું સ્વરૂપ છે. શ્રદ્ધા રાખું છું. યાવતુ-તે આપ વર્ણવે છો હે સ્કન્દક ! એ બંને જાતના પંડિતમરણવડે તેવું જ છે.' એમ કહીને શ્રમણ ભગવાન મરતે જીવ પોતે નૈરયિકના અનંત ભવને મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર પામતો નથી, અનંત તિર્યંચભવને પામતો કરીને ઉત્તર-પૂર્વ દિશામાં-ઈશાન કોણમાં ગયા, નથી, અનંત મનુષ્યભવોને નથી પામતો, ત્યાં જઈને ત્રિદંડને, કુંડિકાને,પાવત-ગેરુથી અનંત દેવભવને પામતો નથી, પરંતુ અનાદિ, રંગેલા વસ્ત્રોને એકાન્તમાં મૂક્યાં, મૂકીને જયાં અનંત, વિશાલ, ચાતુર્ગતિક સંસારવનને શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા ત્યાં પાર કરી જાય છે. આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની આ પ્રકારની મરણથી મરતા જીવનો સંસાર ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા ઘટે છે. કરીને વંદન-નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર આ પ્રમાણે પંડિતમરણનું સ્વરૂપ છે. કરીને આ પ્રમાણે બોલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy