SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુંયેાગ : એક સમીક્ષાત્મક અધ્યયન રથમૂસલ સગ્રામ ધર ગૌતમે ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રગટ કરી : થમૂસલ સગ્રામ શુ છે એમાં કેતુ ઋતુ અને કાળુ નાણું રા ભગવાન મહાવીરે સમાધાન કરતા કહ્યું : આ યુદ્ધમાં ઇન્દ્ર, અસુરેન્દ્ર, અસુરકુમાર ચરમેન્દ્ર—એ ત્રણ છ ગયા હતા અને નવ મલ્લવીએ, નવલિનીએ એ રાગણ હારી ગયા હતા. કાણિક ભૂતાનીંદ નામના મુખ્ય હાથી પર બેસીને રથસલ સ’પ્રામમાં આવ્યા હતા. એની આગળ દેવરાજ શ હતા અને એની પાછળ અસુરકુમારરોજ ચમર હતા. લેખડમાંથી બનાવવામાં આવ્યું હોય એવા એક વિશિષ્ટ પ્રકારના વચની વિધ્રુવપ્સા કરવામાં આવી, બે યુદ્ધમાં દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર—આ ત્રણ ઇન્દ્રો એકીસાથે યુદ્ધ કરી રહ્યા હતા. ગૌતમે ફ્રી જિજ્ઞાસા પ્રગટ કરી કે, ગવન. એ. રામને થાય સઞામ કમ કર્યો.છે? ભગવાને જવાબ આપ્યો: "જે સમયે આ સધામ ઘઉં રો હતા તે સમયે ધરહિત, સારથીરહિત માધ્યારહિત અને મૂસલ સહિત રથ અત્યંત નસદાર, જનવવ, નમન અને રક્તથી ભૂમિને રજિત કરતા કરતા ચારેય બાજુ દોડી રહ્યો હતેા, તેથી એને ‘રથસલ સંગ્રામ' કહેવામાં આવે છે. એ સામમાં નું લાખ ચેઢા મા ગયા. એમાંથી દયાર ચાઢાના જીવ એક માછલીના પેટમાં પેઠા થયા. એમાંથી એક વરુનાગનક દેવલોકમાં ઉત્પન્ન થયો. એના બાલમિત્ર મનુષ્ય બન્યા અને બાકીના માનાના જીવ નરક અને નિયમ યોનિમાં ઉત્પન્ન થયા. ૧૩૧ www wwww ગણધર ગૌતમે કરી જિજ્ઞાસાથી પૂછ્યું : 'દેવેન્દ્ર શકે અને અસુરકુમાર ચરમેન્દ્ર કાણિક રાજાને કયા કારણે મદ કરી ' ભગવાને કહ્યું : 'વેન્દ્ર ચક્ર તા કાણિક રાજ્યના ક્રાંતિ' ના ભવના મિત્ર હતા અને અસુરકુમારરાજ ચમર “કાશિક રાતના 'પૂણ' નામના તાપસની અવસ્થાના સાથી હતા. એટલે આ બન્ને ઇન્દ્રોએ કાણિક રાજાને સહાયતા કરી હતી.' મૂલ સમાર્મમાં કાલ ાદિ કુમારોનાં મૃત્યુ રાગૃહમાં રાજા ક્રિનુ રાજ્ય હતું. એની રાણી, ચેન્નનાથી 'કિ'નો જન્મ થયો. પ્રકિની બીજી રાણી-કાલીથી 'કાલ' નામનો રાજકુમારના જન્મ થયો. એકવાર કાલ કૃષ્ટિની સાથે રથા સંગ્રામમાં ત્રર્યા. એ સમયે ભગવાન મહાવીર ચંપાનગરીમાં પધાર્યા. કાલી મહારાણીએ ભગવાનને પ્રશ્ન કર્યો : ભગવાન, મારા પુત્ર કાલને યુદ્ધમાં વિજય થશે કે પરાજય ?' ભગવાને કહ્યું : ‘તારા પુત્ર રથમૂસલ સગ્રામમાં વૈશાલી નગરના રાન્ન ચેટક દ્વારા મૃત્યુ પામશે, તું એને જોઈ શકાય નહી. રાજગુ નગરમાં રાજા પ્રષ્ણુિનુ શજ્ય હતુ. એની નદા નામની રાણીથી ‘અભયકુમાર'ના જન્મ થયે, મેકિની રાણી ચેલનાને પેાતાના પતિના ઉદરનું માંસ ખાવાના દેહદ થયા. દેહદ પૂર્ણ ન થવાને કારણે તે ઉદાસ રહેવા લાગી, એની પરિચારિકાઓ દ્વારા રાજા શ્રેણિકને તેની જાણ થઈ. અમકુમારને પૂછવાથી રાજાએ આ સાળા છત્તાન્ત અને કળી સંભળાવ્યો. અમષકુમારે વિશ્વાસ અનુચર મેલી માંસ અને રુધિર મગાવી રાન્ત શ્રેષ્ઠિકના કદર પર રખાવ્યું અને વસ્ત્રથી એવી રીતે ઢાંકી દેવામાં આવ્યું કે કાંઈ ખબર ન પડે, દૂર પ્રાસાદમાં બેઠેલી મહારાણીએ બધુ' જોતી રહી. અભયકુમારે માંસ કાપવાનો મિાનય કર્યા અને શાને મૂતિ દશામાં બતાવીને સૈદ્યનાના દાદ પૂર્ણ કરવામાં આવ્યો. બી પરંપરા અનુસાર ચૈન્ને રાજાના હાથનુ લોહી કાઢીને દોહદ પૂર્ણ કર્યા હતા. રાણીને જ્યાતિષીઓએ જણાવ્યુ* , મા પુત્ર પિતાને મારનારો થશે. એટલે રાણી અને નષ્ટ કરવાના પ્રયત્ન કરે છે. ચેલનાના મનમાં સદાય ન હતા. તે મનમાં ને મનમાં દુઃખી થઈ રહી હતી કે ગાઁમાં આ બાળકના આગમન સાથે જ પતિનુ માંસ માવાના દાઉદ ઉત્પન્ન થયા. એટલે આ દુષ્ટ ગર્ભને પડાવી નાંખવા જ શ્રેયકર છે. રાણીએ ગર્ભ પડાવવાના અનેક પ્રયાગ કર્યા પશુ કાઈ પણ ઉપાય કારગત નીવડયો નથી. જન્મ થયા બાદ નવજાતને મહારાણી ગેસનાએ કુડીમાં ફેકાવ્યો. પણ જ્યારે રાજા શ્રેણિકને ખાની નાગુકારી થઈ ત્યારે એણે શિશુને પાછા મહાત્મ્યો. કુડી પર પડેલ શિશ્નની આંગળીમાં કુકડાની ચાંચની ચાટ લાગી ગઈ હતી એટલે એની આંગળી ટૂંકી રહી ગઈ. એટલે એનુ” નામ 'કૃણિક' રાખવામાં આવ્યું. કૃનુિ નામ જૈન અને બૌદ્ધ ને પરપરામાં મળે છે. જૈન પરંપરામાં અને કણિકા' યા ‘કૃણિક' કહેવામાં આવ્યું છે. ત્યારે બૌદ્ધ પર‘પરામાં અને ‘અજતશત્રુ' કહેવામાં આવ્યા છે. કિ નામ “કૃણિ” શબ્દથી બન્યુ છે. જેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy