________________ આચરણનો સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 45 ઉદ્દેશથી સ્વતંત્ર સદાચારની પસંદગી થાય છે એ વાત લેકના સામાન્ય અભિપ્રાયથી વિરૂદ્ધજ છે. અને કર્તવ્યની પ્રબળ લાગણીઓ અને પ્રબળ રાગ ઠેષ વચ્ચે જ્યાં વિરોધ હોતો નથી ત્યાં પણ સુખના ધોરણથી સદાચારના અંશનું માપ કરવું અશકય છે. સર્વોત્તમ સદાચારી માણસ અત્યંત સુખી કવચિત જ હોય છે. “દુ:ખી માણસ” રૂપે પિતાનું પરમ પ્રાપ્તવ્ય આજ અઢાર વર્ષથી ખ્રિસ્તિ ધર્મ સ્વીકાર્યું છે. ઉપર બતાવેલી દલીલોને લીધે આંતરવાદીઓ જનહિતવાદનો ત્યાગ કરે છે. મનુષ્યને સુખ ઉપજાવતા કાર્યો નીતિમાન હવાની તેઓ ના નથી કહેતા. પણ તેઓ એમ કહે છે કે કાચની નીતિ પરત્વે થતી ઉપલબ્ધિ આપણને અંતરમાં પ્રત્યક્ષ અને સ્વભાવ-સિદ્ધ ન હોત તો આપણું સ્વાઈની સાથે મનુષ્યના સુખનો વિરોધ આવતો હોય ત્યારે પણ તેમનું સુખ શોધવાનું આપણું કર્તવ્ય છે એ વાત આપણને કદિ પણ સમજાત નહિ અને ઉપયોગિતાને લીધે જ માણસનો સદ્દગુણ ખીલી નીકળે છે અથવા તેના પ્રમાણમાં જ અવશ્ય કરીને સદાચારની કિંમત છે એ વાતની તેઓ ના પાડે છે. તેઓ કબુલ કરે છે કે સમાજની હાલની સ્થિતિમાં સદાચાર અને આબાદીના માર્ગ સામાન્ય રીતે એક હોય છે. પરંતુ તેમની દલીલ એવી છે કે એ બન્ને માર્ગ વાસ્તવિક રીતે ભિન્ન ભિન્ન છે, અને તેથી સમાજની વ્યવસ્થામાં ગમે તેવી ઉથલપાથલ થાય તે પણ આપણું કર્તવ્યનો વિચાર તો છે તેનો તે જ રહેવાને; સંતાનના અમલમાં પણ તે વિચારમાં કોઈ ફેરફાર થવો શકય નથી. ગણત્રી કે ટેવથો સદાચાર કાંઈક વિશેષ છે. નીતિના મૂળ નિયમોને છે તેનાથી ઉલટા પ્રકારને ખ્યાલ આવ પણ અશક્ય છે. સદશ વૃત્તિઓને એક માની લેવાની ભૂલ કરવાનું પ્રબળ વલણ માણસમાં હોવા છતાં, કર્તવ્યનું ભાન અને ઉપગિતાનું ભાન મનુષ્યની સમજણમાં તદન ભિન્ન રહે છે અને દરેક કાર્યમાં આ બે તને જુદા પાડવા આપણે સમર્થ છીએ જ. શુરવીર શત્રુ પ્રત્યે ઉપજતું માન, વિશ્વાસઘાતી માણસ ઉપયોગી હોય છતાં તેના પ્રત્યે થતો ધિક્કાર, મરતી વખતે પ્રિય પેશીઓના કલ્યાણ માટે રહેતી