________________ સ્ત્રીઓની પદવી.. 407 ના કરતાં વધારે બારીક અને સુઘડ થતા જતા હતા એ બાબતમાં કાંઈ સંશયથી, અને ઈક મતને અંત જે પિય ફિલસુફીએ આપ્યો હતો તે ફિલસુફીથી આ પરિવર્તન ઉત્તેજીત થયું હતું એ પણ નિર્વિવાદ છે. આ નવા લેક વલણને ખ્રિસ્તિ ધર્મ એકદમ ઝડપી લીધું; અને આ વિશુદ્ધિને સદાચારમાં અગત્યનું સ્થાન આપી તે ફેલાવવાને બને તેટલે પ્રયાસ પિતાનાં વિશાળ સાધન વડે તે કરવા લાગે. કાયદાના બંધારણમાં પ્રથમના ખ્રિસ્તિ શહેનશાહોને અતિ ઉત્કટ ઉત્સાહ ઘણે દેખાઈ આવે છે. ભડવાઓના ગળામાં ઉકાળેલું સીસું રેડવું એવી સજાને કાયદો થયો. બળાત્કાર સંભોગમાં પુરૂષને મૃત્યુની સજા થતી, અને સ્ત્રીની કબુલતથી થતાં સ્ત્રીને પણ વધ થતું. રંગભૂમિ ઉપરની ખેલાડી સ્ત્રીઓને ખ્રિસ્તિ ધર્મની જળ માર્જન ક્રિયા કર્યા પછી તે ધંધે કે જેમાં ગુલામગીરી અને ભ્રષ્ટતા જ હતાં તે ધંધે છોડી દેવાની પરવાનગી મળતી; ઇત્યાદિ ઘણું કાયદા થયા. સાથે સાથે ધાર્મિક સજાના બંધારણની રચના પણ થતી આવતી હતી. ધર્મ સંસ્થાના બંધારણમાં પતિવ્રત્ય-ભંગના પાપ બહુ મોટી જગા રેકે છે. સૃષ્ટિ વિરૂદ્ધ મૈથુન કરનારને અને જે માતા પિતાની દીકરીને વારાંગના બનાવે તેને પ્રભુ ભોજનમાંથી કાયમને માટે બાહિષ્કાર થ; અને નાના નાના અનેક દેશોને સખત સજા થતી. વળી તપવૃત્તિ પ્રત્યે લેકને ઉત્કટ ભાવ ઉપજતાં નીતિની આ શાખાને ઘણું પ્રોત્સાહન મળ્યું, અને ઘણી સંત સ્ત્રીઓની કુંવારી જીંદગીનું ધર્મ વીરત્વ લેકેની કલ્પનાને ઘણું મેહક થવા લાગ્યું. ખ્રિસ્તિ ધર્મ ધર્મ વીરત્વ બતાવનારી અનેક સ્ત્રીઓ ઉપજાવી છે. બ્લેન્ડિના નામની એક ગરીબ ચાકરડીએ બ્રિાસ્ત ધર્મને માટે અનેક શારીરિક દુઃખ સહન કરી અંત લાયન્સમાં પિતાની જાતને પણ ભેગ આપ્યો હતો. અને આવી સ્થિતિમાં પણ તેઓ પિતાના આચરણમાં લજજા અને મર્યાદશીલતા સાચવવાનો આગ્રહ રાખતી. પરપેચુઆ નામની સંત સ્ત્રીને જંગલી સાંઢથી ફડાવી મારી નાંખવાની સજા થઈ. જ્યારે સાંઢના શીંગડાથી ચીરાઈ મેદાનની રેતી ઉપર અધમુઈ અવસ્થામાં એ પડી ગઈ ત્યારે મૃત્યુના મની એવી ભયંકર દશામાં પણ તેની કૌમાર મર્યાદ શીલતા