________________ * 442 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ---- -- દષ્ટિબિંદુઓમાં ફેર છે. કેથેલિક મત સામાન્યરીતે ચારિત્ર્યને કમળ કરે છે, પ્રેટેસ્ટંટ મત દઢ કરે છે. પરંતુ કોમળતા ઘણીવાર નિર્બળતાનું રૂપ લે છે. સામાન્ય રીતે કેથલિક પ્રજા લાગણમાં ઉત્સાહી, સ્વભાવમાં ખાસ કરીને મિલનસાર, અને સ્વભાવે વિનિત અને વિવેકી હોય છે; પ્રોટેસ્ટંટ પ્રજા સત્યપ્રેમી, કર્તવ્યના દઢ ભાનવાળી, અને ચારિત્રયમાં દઢતા અને ગૌરવવાળી ઘણું કરીને હોય છે. કેથલિક મતના અનુયાયીમાં દીનતા અને ભક્તિ વિશેષ હોય છે, પ્રોટેસ્ટંટ મતના અનુયાયીમાં સ્વતંત્રતા અને આત્મ-નિશ્ચય વધારે હોય છે. કેથલિક મતમાં વહેમી થઈ જવાનું વલણ છે; પ્રોટેસ્ટંટ મતમાં ધમાંધ થઈ જવાનું વલણ રહેલું છે. લગ્ન-સંસ્થામાં પ્રોટેસ્ટંટ મતે વિશુદ્ધિ અને ગૌરવનું તત્ત્વ વધારે ઉમેર્યું છે અને તેથી સ્ત્રી–વર્ગને મે લાભ થાય છે; છતાં કેથલિક મત જે સ્ત્રીઓને તે અનુકૂળ નથી એ વાત કબુલ કરવી જોઈએ. વળી પ્રોસ્ટેટ મતે મઠ-સંસ્થાને અંત આણ્યો એ વાત પણ સ્ત્રીઓના કે દુનિયાના હકમાં એકંદરે લાભદાયક થઈ નથી. નિર્ધનતા, કૌટુંબિક દુર્ભાગ્ય કે કેઈ બીજા કારણથી નિરાધાર થઈ પડેલી સ્ત્રીઓ મઠને આશ્રય લઈ સદાચારની અંદગી ગાળી શકતી અને ધાર્મિક ખેરાતના કામમાં મદદ કરી શક્તી. પરંતુ મઠે નાબુદ થઈ જતાં એ વાત જતી રહી. તપોવૃત્તિના સિદ્ધાંત ઉપર ચાલતી મઠની વ્યવસ્થામાં પણ સ્ત્રીઓની દુર્દશા વખતે થતી એ વાત ખરી છે; તથાપિ એ સંસ્થાને સુધારી અન્યરૂપે રાખવામાં વધારે લાભ હતા. પણ તેને કેવળ નાબુદ કરવાથી ગેરલાભ ઘણે થયે છે. પરયા ચાલીપ સંબંધને ઇતિહાસ આપણે જોયે. આ સંબંધ આ આઉટકવું રૂપ ધારણ કરશે તેને નિશ્ચયપૂર્વક નિર્ણય અગાઉથી અત્યારે કરી શકાય એ મ.ઇતિહાસ કહે છે કે જેમ જેમ સુધારે વધત જાય છે તેમ તેમ પુરૂષની ઉદારતા વધારે સતેજ અને વધારે વિસ્તૃત થતી જાય છે, તેમનાં વર્તન વધારે કમળ અને મર્યાદશીલ થતાં જાય છે; અને સત્યે પ્રેમ તેમનામાં વધતો જાય છે. ઈતિહાસ એમ પણ કહે છે કે બુદ્ધિ વિષયક મહાન તેજસ્વી કાળમાં અને મેટા સામાજીક સુધારાના