________________ 206 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ, તરીકે પૂજાવા લાગ્યા હતા અને તેમની મૂર્તિઓ આગળ ધૂપ કરવામાં રાજભક્તિ ગણાતી હતી. આ વાત પણ ખ્રિસ્તિઓને પસંદ આવતી નહિ, કારણ કે તેમાં તેમને અસંગતતા લાગતી. સારાંશ કે રમના પ્રાચીન પ્રજાતંત્રની અસહિષ્ણુતા સાર્વભૌમ રાજ્યના સમયમાં લગભગ નષ્ટ થઈ ગઈ હતી. વિચારમાં અને દલીલમાં સંપૂર્ણ છૂટ હતી. વિદેશી મેં પાળવાની પણ આખરે છૂટ થઈ હતી. રાજ્યની ધાર્મિક ક્રિઓથી પણ અલગ રહેવાની રટ યાહુદીઓને ઘણું કરીને મળતી હતી. ત્યારે ખ્રિસ્તિઓને જ શા માટે સતાવવામાં આવ્યા હતા ? એ પ્રશ્ન હટ ઉભો રહે છે. દેશ ઉપર જે કોઈ પણ સંકટ આવતું તો તે સજા રૂપે કે ચેતવણી રૂપે દેવનું મોકલેલું આવ્યું છે એવી દર શ્રદ્ધા પ્રાચીનકાળના ધર્મને પાયો હતે એ વાત આગળ કહેવાઈ ગઈ છે. તે વખતની આવી માન્યતાને લીધે ખ્રિસ્તિઓને સતાવવામાં આવતા હતા. દુકાળ પડતો કે મરકી આવતી તે ધાર્મિક ક્રિયાઓ બરાબર થાય છે કે કેમ? તેની ઝીણી તપાસ થતી. અને જેને દેશ માલમ પડતા તેને સખત શિક્ષા થતી. આ ધર્મ-ક્રિયાઓમાં * યાહુદીઓ અને ખ્રિસ્તિઓ બને ભાગ લેતા નહિ. પણ યહુદી ધર્મ પિતાની મૂળ સ્થિતિને જ વળગી રહેનારો હતા અને ચારે તરફ ફેલાઈ જવાનાં તો તેમાં નહોતાં. તેથી પર છે તે ધરતી ધાસ્તી નહોતી, પરંતુ ખ્રિસ્તિઓ તે મૂળથી જ પોતાના ધર્મને ફેલાવો કરવાના સંત ઉત્સાહી હતા. ખ્રિસ્તિ પાદરીઓ ઘણું કરીને વટલેલા મને જ હતા; અને તેઓ એટલા બધા તે ઉત્સાહી રહેતા કે કેટલાક પરગણામાં રેમનાં દેવ-મંદીર સાવ ખાલી થઈ ગયાં હતાં, વળી ખ્રિસ્તિઓ બીજા બધા ધર્મોને સેતાનના ધર્મ કહી જ્યારે બને ત્યારે તેમનું અપમાન કરવા ચૂકતા નહિ. યહુદીઓ તેમ કરતા નહિ. તેથી કરીને રાજ્યમાં ખરેખરા પાખંડીઓ ખ્રિસ્તિઓ જ ગણાવા લાગ્યા, અને તેથી વેડેમી લેકના ઝનુની ક્રોધને ભેગ પણ તેઓ જ થવા લાગ્યા. રસાદ ન આવે તે બિસ્તિઓના પાપડને લીધે. ધરતી