________________ 208 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. એણે કર્યું હતું તેથી તે મુ. પરંતુ ધીમે ધીમે આવી માન્યતાને અસ્ત થયે, અને લેકનાં મન ઉપર હવે એવી વાતની અસર થતી નથી. પિતાના દેવેની અવગણના થવાથી દેશ ઉપર આફત આવે છે એ એક ધાર્મિક કારણ ખ્રિસ્તિઓને સતાવવાનું હતું. ઉપરાંત તેમાં રાજકીય કારણ પણ હતું. બ્રિસ્તિ ધર્મ એક મેટું, સંપૂર્ણ વ્યવસ્થિત અને ઘણી બાબતમાં ગુપ્ત, મંડળ હતું, અને તેથી રાજ્યને એની ધાસ્તી રહેતી. કોઈ મંડળી કે મેળા બાબત રોમના સામ્રાજ્યમાં બહુ ચીવટ રહેતી, કારણ કે તેમાંથી બળવો જાગે. ખ્રિસ્તિ ધર્મના અનુયાયીઓની પિતાના ધર્મ પ્રત્યે ભકિત રાજ્ય-ભકિત કરતાં પણ વિશેષ હતી એ વાત પ્રસિદ્ધ હતી અને આખા રાજ્યમાં એ ધર્મની સત્તા વચ્ચે જતી હતી. તેથી સ્વાભાવિક રીતે જ વિધર્મીઓ આ નવીન મંડળને રાજ્યમાં ધાસ્તીકારક ધારે તે તેમાં તેમને દેષ ગણાય નહિ. વળી ખ્રિસ્તિ ધર્મની અસરને લીધે મને લડાયક જુસ્સે નષ્ટ થઈ જતું હતું, અને એ જુસ્સા વિના રાજ્ય નભી શકે તેમ નહોતું. રાજ્યવિરૂદ્ધ કાવત્રામાં કોઈ ખ્રિસ્તિએ કદિ ભાગ લીધે નથી, તેમ તેમને બેવફા બતાવી આપે એવું કોઈ બાહ્ય ચિન પણ તેમના આચરણમાં જણાતું નહોતું એ વાત ખરી, તથાપિ આ મંડલના સિદ્ધાંત અને ઉદ્દેશની સમજણ એ વખતે ઘણી અપૂર્ણ હતી, અને રેમન લેકે પિતાની માંહોમાંહે વાતચિતમાં તેમને દુશ્મન કહી સંબોધતા, અને કેટલીક બાબતમાં બ્રિસ્તિઓની વર્તણુક પણ મિલનસાર અને મળતાવડી નહતી. વળી ખ્રિસ્તિઓ કહેતા કે બધા વિધમએ કાયમને માટે નરકમાં જશે અને રેમન રાજ્યના અસ્ત થવાને છે. ઉપરાંત એ વખતે એમ પણ મનાતું કે ખ્રિસ્તિઓ એકાંતમાં ભેગાં થઈ દીવા એલવી અત્યંત અનાચાર આચરતા હતા. આ વાત હાલ કઈ માનતું નથી. પરંતુ ખ્રિસ્તિઓ કેટલીક ધાર્મિક ક્રિયાઓ. ગુપ્ત રીતે કરતા તેથી, તેમનાં પ્રીતિ-ભેજનથી, અને બધા ખ્રિસ્તિઓ ઈશુનું એક શરીર અને સહભાગી અવયવ છે એવું તેઓ કહેતા તેથી, એવાં આળ તેમનાં ઉપર ચડવા પામ્યાં હતાં. વળી ખ્રિસ્તિઓ એ વખતે યાહુદી લોકેની એક