________________ રોમ પ્રિસ્તિ થયું. 207 કંપ થાય છે તેમાં પણ ખ્રિસ્તિઓને જ દેષ. આવી માન્યતાથી લેકે તેમને હેરાન કરવા લાગ્યા. ખ્રિસ્તિઓ રમના દેના દુશ્મન ગણતાં. - સંકટ અને આફત ઇશ્વરનાં મોકલ્યાં આવે છે એ સિદ્ધાંત તે ખ્રિસ્તિઓ પોતે પણ સ્વીકારતા; પણ તેઓ સામા એમ કહેતા કે તમે અમને હેરાન કરો છો માટે ઈશ્વર તમને હેરાન કરે છે અથવા તમે મૂર્તિપૂજકે છે તેથી ઈશ્વર તમારા ઉપર કાપે છે. અર્થાત આ સિદ્ધાંતને ઉપગ પિતાના ધર્મના ફેલાવા માટે તેઓ કરતા. તેઓ કહેતા કે પ્રથમ ખ્રિસ્તિ પાદશાહ કેન્સ્ટન્ટાઈનની છત થઈ અને તેથી તેની સત્તા જામી એ ખ્રિસ્તિ ધર્મના પ્રતાપે. એરિયસનું અકાળ મૃત્યુ થયું એ જ બતાવી આપે છે કે એને મત ખાટો હતે. આથી કરીને રેમના દેવ પ્રત્યે મનની અશ્રદ્ધા થવા લાગી. પરંતુ તેમનું રાજ્ય વખાવાનાં સ્પષ્ટ ચિહુને જ્યારે જણવા માંડયાં ત્યારે રોમના દેવો પ્રત્યે પાછી રોમન લોકોની આસ્થા તાજી થઈ અને ખ્રિસ્તિ ધર્મને ગભરામણ થઈ અને રેમની સાથે પિતાના નસીબ સંકળાએલાં ધારી ભિન્ન ભિન્ન ખુલાસા ખ્રિસ્તિઓ આપવા લાગ્યા. પરંતુ જયારે જંગલીઓનાં લશ્કરોથી રેમની સત્તા નાબુદ થઈ ત્યારે નાશ પામેલા રોમના સામ્રાજ્યના સંબંધથી મોકળો થઈ ખ્રિસ્તિધર્મ કહેવા લાગ્યો કે એ નાશની આગાહી પ્રથમથી જ એ ધર્મમાં થઈ હતી અને એ નાશમાં ઈશ્વરને ન્યાય હતે. આથી કરીને જંગલીઓ ઉપર એ ધર્મની ભવ્યતાની અસર થઈ અને તેઓ દબાઈ ગયા. ખ્રિસ્તિ ધર્મમાં આવે તેને ઈશ્વર ખાસ સહાય કરે છે એ સિદ્ધાંત અસુધરેલા વર્ગોને ખ્રિસ્તિ બનાવવામાં બહુ કામ લાગે છે. જ્યારે બરગંડીના લોકેને હુણ લેકાએ હરાવ્યા, ત્યારે છેવટના ઉપાય તરીકે આખી બરગંડી પ્રજા ખ્રિસ્તિ થઈ ગઈ. ક્રેક લેકે પણ એવી જ રીતે ખ્રિસ્તિ થયા; અને યુરોપમાં એ ધર્મ પ્રસરવા લાગે. મધ્યકાળમાં અને તે પછી સૈકાઓ સુધી, દરેક મેટા બનાવને યુતિપૂર્વક સમજાવી ખ્રિસ્તિ ગુરૂઓ પિતાના ધર્મનું મહામ્ય વધારતા હતા. કોઈ રાજા મરી જતા તે ખ્રિસ્તિઓ કહેતા કે ખ્રિસ્તિ ધર્મ વિરૂદ્ધ ફલાણું ફલાણું કામ