________________ 402 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ હૃદયમાં ઉચ્ચ આવિર્ભાવ ઉપજ્યા નથી ? જ્યારે પિતાના સ્વામીનું મુખ ચિંતાના વાદળાથી છવાઈ ગએલું એણે જોયું ત્યારે તેમાં ભાગ લેવાને પિતાને હક એણે માગ્યો. પરંતુ પિતાના સ્વામીનું ગુપ્ત સાહસ જાળવી રાખવાની પિતાનામાં શક્તિ અને હિંમત છે કે નહિ ? તે જાણવા પ્રથમ પિતાની જગમાં ખંજરને જખમ એણે કર્યો; અને જ્યારે પિતાની ખાત્રી થઈ ત્યારે જ સ્વામીને એ ગુપ્ત સાહસ પિતાને કહેવાની એણે માગણી કરી. અને જ્યારે પિતાના સ્વામીથી છેવટને માટે વિખુટી પડતાં હેકટર અને એંડ્રોમાકીના છેવટના મેળાપના ચિત્ર ઉપર તેની નજર પડી. ત્યારે તેનું કુલીન હૃદય ભરાઈ આવ્યું. પણ પિતાના સ્વામીની હાજરીમાં એણે આ એક જ વખત નિર્બળતા બતાવી હતી. આ બધી વાતથી હવે કોણ અજાણ્યું છે ? સૈનિકાની પત્ની પોલિનાએ પિતાની નસ ખોલી નાખીને પિતાના પતિની પછવાડે મરી જવાને આગ્રહ આદર્યો હતો, પણ તેનાં માણસોએ ઘણું લેહી વહી ગયા પછી નસ બંધ કરી લીધી અને તેને જીવવાની ફરજ પાડી હતી. પીટસની સ્ત્રી એરિયાને દાખલે તે હૃદયવેધક છે. તે પોતાની જંદગીને અંત આણવો એવી પીટસને સજા થઈ હતી. તેથી એરિયા તેની પહેલાં મરવા તૈયાર થઈ. તેના જમાઈએ તેને સમજાવવા માંડી અને પૂછયું કે તેની દીકરી પિતાના પતિની પછવાડે એમ મરે એ વાત એને ગમશે? એરિયાએ જવાબ વાળ્યો કે પીટસની સાથે જેવા સુખથી લાંબે વખત એ રહી હતી તેવું સુખ એની દીકરીને જે મળ્યું હોય તે તેણે એમ મરવું જ જોઈએ. બીજા મિત્રોએ એને બહુ સમજાવવા માંડી, અને તેની સહી. સલામતીની બાબતમાં બારીક દેખરેખ તેઓ રાખવા લાગ્યા, ત્યારે દીવાલની સાથે પોતાનું માથું એવા છે જેથી એણે અફાળ્યું કે તેથી એ બેશુદ્ધ થઈ ગઈ. શુદ્ધિમાં આવતાં એણે કહ્યું: “સારી રીતે મને મરવા નહિ ઘો તે આવી રીતે હું મરીશ.પછી પિતાને મારી નાખવાનું એણે પિતાના સ્વામી પીટસને કહ્યું, અને પતિના હાથમાં ખંજર આપ્યું. પણ પત્નીને મારતાં પતિના હૃદયમાં ભાંજગડ થવા લાગી, પરંતુ એરિયાએ તેના હાથમાંથી ખંજર લઈ પિતાની છાતીમાં ચી ઘાલ્યું અને પાછું ખેચી પિતાના