________________ રામ ખ્રિસ્તિ થયું. 215 લમને ઉદ્દેશ ખરેખર ભયંકર હતો, અને ખ્રિસ્તિ ધર્મને દુનિયામાંથી નાબુદ કરવાના વિચારે આખા રાજ્યમાં એ કરવામાં આવ્યો હતો. આ સીતમમાં જે ક્રૂરતા વપરાણું છે તેને ખ્યાલ આપવા શબ્દો પણ સમર્થ નથી. ધીમી ધીમી અનેક જાતની રીબામણીથી અને અનેક જાતના ઉપદ્રવથી ખ્રિસ્તિઓ થરથરી ગયા. લાંબે વખત શાંતિનું સુખ ભોગવેલું હોવાથી અને વળી સમયના દુરાચારથી દૂષિત થવાને લીધે તેઓ હવે નિર્વીર્ય થઈ ગયા હતા; અને વિલાસમાં વિધર્મીઓની હરીફાઈ કરતા હતા. ખ્રિસ્તિ ધર્મગુરૂઓ પણ રાજયમાં અધિકાર મેળવવાના ઈંતેજાર હતા. આ સમયે આ સાતમનું પરિણામ એ આવ્યું કે હજારે ખ્રિસ્તિઓ પાછા મૂર્તિપૂજક થવા લાગ્યા, અને આમ ખ્રિસ્તિ ધર્મની અવનતિ થવા લાગી. પરંતુ ખ્રિસ્તિ ધર્મના સુભાગે આ સીતમ માત્ર બે વર્ષ જ ચાલુ રહ્યો; અને તેમાં પણ ખ્રિસ્તિઓને જાનથી મારી નાખવાનો તેમનો ઉદેશ નહોતે, પણ રીબાવી રીબાવીને તેમને ખ્રિસ્તિ ધર્મ તજાવવાનો આશય હતો. અને અત્યંત રીબાવવા છતાં જ્યારે ખ્રિસ્તિઓ પિતાનો ધર્મ છોડતા નહિ, ત્યારે ઘણું ખરોને છેડી મૂકવામાં આવતા. અત્યાર સુધી રેમમાં કબ્રસ્તાનનાં ભોંયરાં ( CataCombs) પવિત્ર ગણાતાં હતાં; પણ આ સીમમાં તે જગાની પવિત્રતાને પણુ જાલમગારે ગણકારી નહોતી. બે વર્ષ પછી ડેસિયસ ગૂજરી ગયો અને આ સીતમ ઘેડે વખત બંધ પડયો. પણ ઈ. સ. 260 સુધી તે અવાર નવાર ચાલુ જ રહ્યા હતા. આ અગીઆર વર્ષ ખ્રિસ્તિ સંસ્થાને ભારે અને બહુ હાનિકારક નીવડ્યાં છે. તેમાં રેમના ચાર તે મેટા ધર્માધ્યક્ષે મુઆ હતા. બીજા જૂલની પેઠે આ સાતમનું કારણ પણ રાજકીય હતું, અને તેમાં લેકેનું ઝનુન ભળ્યું હતું; કારણ કે લેક-માન્યતા એવી હતી કે સ્થાનિક દેવેની ઉપેક્ષા થવાને લીધે દેશ ઉપર આફત પડતી હતી. રાજકીય આફતને લીધે રેમન રાજ્યને અસ્ત નજીક લાગતા હતા, અને તેમાં મ. * રકી અને દુકાળની આફતો ઉમેરાઈ હતી. આ બધી આફત ખ્રિસ્તિઓને લીધે આવે છે એવી માન્યતાને લીધે તેમને હેરાન કરવામાં આવતા હતા. આ આફતને ખ્રિસ્તિઓ પણ કેવે રૂપે સમજતા હતા તે સંત સાઈપ્રિયનના