________________ 246 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મિ ફાટતે વખાણ સંત અંબ્રોઝ અને સંત ક્રિસસ્તમે ક્યાં છે તે સંત પેલે. છયાને સિપાઈઓએ કેદ પકડી હતી. પરંતુ કપડાં પહેરવાની રજા મેળવી પિતાની ઓરડીમાં જવાને ન્હાને ઘરના છાપરાં ઉપર તે ચડી ગઈ અને ત્યાંથી નીચે પડી મરી ગઈ. એન્ટીઓક શહેરની દ્મિના નામની એક ખ્રિસ્તિ સ્ત્રીને બે દીકરીઓ હતી અને એ બન્ને દીકરીઓ સોંદર્ય અને ભક્તિને માટે પંકાતી હતી. ડાયોકલેશિયનની સતાવણીમાં આ ત્રણે પકડાયાં, અને પિતાની ઈજ્જત લૂટાવાને ભય લાગતાં મા અને દીકરીઓ ત્રણે નદીમાં પડી મૃત્યુને શરણ થયાં અને વિશદ્ધ રહ્યાં. રેમના હાકેમની ખ્રિસ્તિ સ્ત્રીના સૌંદર્યથી મેસેન્ટિમસ રજા મેહિત થયો. રાજાના સઘળા અનુનય વ્યર્થ ગયા ત્યારે પિતાના નેકરે પાસે તે સ્ત્રીને તેના ઘરમાંથી ઘસડી મગાવી. ત્યારે તે વફાદાર પત્નીએ રાજાની ઈચ્છાને આધીન થવા પહેલાં એક ક્ષણ પિતાના ઓરડામાં જવાની રજા માગી અને રેમના સ્ત્રીને છાજતી હિંમતથી પિતાની છાતીમાં છરી ભૂકી મરી ગઈ. આવા દાખલાની પ્રાથમિક ખ્રિસ્તિ ગુરૂઓએ બહુ પ્રશંસા કરી છે તેથી કેટલાક ટેટ વિવાદકેની નૈતિક લાગણી બહુ દુઃખાય છે, અને કેટલાક કેલિક વિવાદકે પણ ગુચવાય છે. પરંતુ ધાર્મિક મતમતાંતરને લીધે જેમણે સદાચારની સ્વાભાવિક લાગણી છેક નટ થવા દીધી નથી તેમને તેમના બચાવની કોઈ જરૂર રહેશે નહિ. શરૂઆતની બ્રિતિ સંસ્થામાં આવા પ્રકારની આત્મહત્યાને જ કાંઈક પરવાનગી હતી. સંત અબ્રોઝ વ્હીમાં ન્હાતાં, અને સંત જેરોમ વધારે હિંમતથી, તેની હિમાયત કરતા. પરંતુ એલેરિકના સિપાઈઓએ રેમ સર કરવાથી જ્યારે આ પ્રશ્ન બહુ આગળ આવ્યો ત્યારે, એમાં ઉડાં ઉતરી સિત ગાઈને નિણય આપ્યો કે એવા આપઘાત જેગોને લીધે ગમે તેટલા પ્રસંશનીય થતા હોય છતાં તેમાં પાપ જ છે. કેથલિક ધર્મગુરૂઓએ આ અભિપ્રાય હવે એકંદરે માન્ય રાખ્યો છે અને પેલેગ્યા ડેન્નિતાની આત્મહત્યાને ખુલાસો તેઓ એમ કહી કરે છે કે તેઓ એ તે ખાસ પ્રેરી ણાથી પ્રેરાઈ એ કાર્ય કર્યું હતું. છતાં જે સાધુઓ અંદગીને આવશ્યક