________________ 332 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તેમના વિજયને દઢ કરવા ઠાઠની અને ધર્મની વ્યવસ્થા થવા લાગી અને ધર્મ વિરૂદ્ધ દરેક હીલચાલને કાયદાથી દાબી દેવામાં આવી. જંગલી જાત ઉપર ખ્રિસ્તિ ધર્મને વિજય આ પ્રમાણે થશે હો. પરંતુ જે કે બ્રિતિધર્મને વિજય આવે અને સમયે થશે તે ખરે, પણ તેના મૂળ, વિશુદ્ધ સ્વરૂપમાં ગંભીર પ્રકારને ફેરફાર થઈ થઈ ગયે; અને જે કે ખ્રિસ્તિધર્મનાં ઘણાં મૂળતત્વે તેમાં હતા, તથાપિ એકંદરે એક નવીન પ્રકારે ધર્મ આ હીલચાલમાંથી બહાર તરી આવ્યો. ધર્મ અને તેને માનનારા બન્નેનાં રૂપાંતર થઈ ગયાં. ઉત્સ, પ્રતિકૃતિઓ અને નામો, મૂર્તિઓને બદલે હવે તેનાં થયાં, અને પ્રાચીન ધર્મના વિચાર અને લાગણીઓની ટેવે નવા રૂપે અને નવીન ભાષામાં પાછાં પ્રાપ્ત થયાં. જડવાદ, મૂર્તિપૂજા અને અનેક દેવવાદ કે જેને સતે લાંબા વખતથી ઉત્તેજન આપતા હતા તે બધાનું વલણ, ખ્રિસ્તિધર્મમાં જંગલી તવ પ્રવેશ પામવાથી, યુરોપમાં સામાન્ય રીતે બુદ્ધિ તેજહીન થવાથી, ધર્મની વૃદ્ધિ માટે અનેક જાતની છૂટ મૂકાવા લાગી તેથી, અનિવાર્ય રીતે દઢ થયું. અને નવા ધર્મને નામે જૂના દેવે પાછા પૃથ્વી ઉપર અમલ કરવા લાગ્યા. કે અન્ય પ્રકારે પ્રાચીન દેવેની સજીવ ચંચળતાનું અતિ ઉત્કટ ભાન તેમને થતું હતું, તથાપિ આ વલણની સામે ખ્રિસ્તિ ધર્મના આગેવાને અટકાયત રૂ ઘણું કરીને કાંઈ કરતા નહિ. રોમના અને જંગલીઓના દે વિજયવંત નીવડેલા ધર્મની સામે અસુર તરીકે હજી પણ વેર ભાવે વર્તતા હતા એવી માન્યતા તે સમયે લેકમાં પ્રચલિત હતી તેના પુરાવામાં ઘણી વાત કહેવાય છે. છઠ્ઠા સૈકાને એક મહાન પિપ (ધર્માધ્યક્ષ) વાત કરે છે કે એક યાદી મુસાફરી કરતિ ચાલ્યો આવતે હતા તેવામાં રહે રાત પડી. અને બીજે કઈ આશરે ન મળવાથી એપલના એક તજી દેવાઅલા મંદીરમાં રત રહ્યા. મંદીરમાં એક જ હોગથી દૂજતા, ત્યાં ભૂત રહે છે એવું સાંભળેલું હોવાથી હીતા એવા તે યહુદીએ પિત ખ્રિસ્તિ નહતો છતાં સ્વસ્તિક (cross) ના ચિહ્નથી પિતાનું રક્ષણ કરવાનો નિશ્ચય કર્યો. કારણ કે તેણે ઘણી વાર સાંભળ્યું હતું કે એવા