________________ 330 યુરોપીય પ્રજાના આચણુને ઇતિહાસ. ધારી તાને વરાળ તે એ વાત રઈ વાપરવામાં કચાશ રાખી નથી. ઉત્તમ પ્રકારની નિસ્વાર્થતાથી હિંમત પૂર્વક તેઓ વિજેતા અને હારેલાની લવાદી કરતા, અને જ્યારે પ્રાંતિમાંથી આવતી અનાજની આવક બંધ થઈ જતી, અને જયારે જંગલીઓએ સુંદર ખેતરને ઉજડ વેરાન કરી દીધાં હતાં, ત્યારે અવિરમ સખાવતથી ઈટાલીનાં અપ્રતિમ દુઃખો એછાં કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતે એ વાત આપણે આગળ કહી છે. પરંતુ જંગલી જાતેને ત્વરાથી એમણે ખ્રિતિ કર્યા એ વાત એનાથી પણ વધારે વિસ્મયકારક છે. દુર્ભાગ્યે આ અતિ અગત્યની બાબત ઇતિહાસમાં અતિ અસ્પષ્ટ રહેલી છે, અને જે કારણથી આખી જા અને પ્રજાએ ખ્રિસ્તિ થઈ ગઈ તે કારણથી આપણે તદ્દન અજ્ઞાત છીએ. રામના રાજ્યને અસ્ત થયો તે પહેલાં ગોથ લેકને તે અલફિલાએ બ્રિરિત કર્યા હતા; અને જર્મને અને ઉત્તર તરફની કેટલીક જાત. લાંબા વખત પછી બ્રિતિ થઈ હતી, પરંતુ જંગલીઓ તે વિજેતા થયા તેજ સમયે ખ્રિસ્તિ થયા હતા. પોતાના દેશમાં પિતાના ધર્મગુરએની આનાની મુગે મેહે તાબે થવાની આ જંગલીઓને પ્રથમથી જ ટેવ હતી. પરંતુ પરદેશમાં હવે એવા ધર્મ-ગુરૂઓની સમક્ષ ઉભા રહેવાને તેમને વખત આવ્યો કે જે તેમના દેશના ધર્મગુરૂઓ કરતાં ઘણા સુધરેલા અને દબદબાવાળા હતાં, જેમની દમામવાળી ધર્મ-કયાથી તેઓ અંજાઈ જતા અને પલકની જેમની ધમકીથી તેઓ થરથરી જતા. પિતાના દેશના સઘળા સંસથી અસંબદ્ધ થએલા એવા આ જંગલીઓ નવીન સંસ્કૃતિની ભવ્યતા આગળ નમી ગયા, અને લાટીન ભાષાની માફક ઘણી સેળભેળ સહીત લાઈન ધમ પણ આ નવીન સમાજ ઉપર રાજ કરવા લાગે વળી નિરાસક ક્ષને સિદ્ધાંત અને સંતાનને સિદ્ધાંત આ જંગલીઓને ખ્રિસ્તિ બનાવવામાં ધમ ગુરૂઓને બહુ કામ લાગ્યા. ખ્રિસ્તિ ગુરૂઓ કહેતા કે માત્ર ખ્રિસ્તિ ધમમાં જ સત્ય છે, અને તેથી જ મોક્ષ મળે છે, બીજા બધા ધર્મો સેતાનની જ રચના છે. આ એકેશ્વરવાદની સામે અનેકેશ્વર વાદ ટકી શકતો નહિ; અને તેથી અનેક વિધર્મીઓ ખ્રિસ્તિ થતા અને એક વાર ખ્રિસ્તિ થયા પછી જે કઈ વિધમ પિતાના આગલા દેને