________________ 334 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બઈમાં રહેતા અને પવિત્ર ગણાત હત; પણ સંસ્થાની મેટી સમૃદ્ધિની વગ વપરાતી, અને મેટે ભાગે ઘણી સખાવતમાં તેને પૈસે વપરાતે. જે માણસો ઉત્સાહી અને જનસેવા કરવાની ઈચ્છાવાળા હોય તેમણે સાધુને ધિંધો બહોળો અવકાશ આપતિ, કારણ કે મઠમાં દાખલ થઈ તેવા માણસે ધર્મને ફેલાવે કરતાં, લેકેનું દુ:ખ ઓછું કરતાં અને સમાજની સુધારણામાં ચંચળ ભાગ લેતા. ભાંત માણસને આ સંસ્થા સ્વર્ગને સપષ્ટ રસ્તે થતી હતી. સત્તાના લેભવાળાને તેમાં ધર્મ-ગુરૂ કે ધર્માધિકારી થવાને પ્રસંગ મળતો હતો. ઘણે અંશે માત્ર મઠોમાં જ એ વખતે હવાથી, અભ્યાસની ઈચ્છાવાળાને તે લાભ મળતો અને અભ્યાસની અંદગી તે ગુજારી શકતો. બીકણ અને એકાંતવાસી સ્વભાવના માણસને ત્યાં નિર્ભયતા અને ઓછામાં ઓછી મહેનત મળતી હતી. સંખ્યાબંધ માણસ મઠમાં સાધુ થવા આવતાં હતાં, છતાં કેટલાને ટેટ કેદ' દિવસ ત્યાં આવતા નહિ. મકની સંસ્થાને બક્ષીસ આપવાથી અથવા વારસા મુકી જવાથી સ્વર્ગમાં જવાય છે એવી તે બ્રાંત સમયની માન્યતા હવાને લીધે તે સંસ્થાને અઢળક દેલતની પ્રાપ્તિ થતી હતી અને વળી સાધુઓ પડતર જમીન ખંત અને કુશળતાથી ખેડતા; તેથી આ સંસ્થાને પૈસે ઘણે વધી પડવા લાગે. સિવાય, સંસ્થાને કેાઈ કર ભરવો પડે નહિ, પણ તે તોફાની સમયમાં પણ મમાં શાંતિ રહેતી હતી. ઝાડના મેટાં જંગલેને સફા કરી સાધુઓ ત્યાં ખેતી કરતા હતા અને મહેનત કરી ખારાપાટની જમીનને પણ ખેતીને લાયકની બનાવતા હતા. આ પ્રમાણે જંગલમાં પણ મઠ શહેર બની જતું, સુધારા અને ઉદ્યોગનું કેન્દ્રસ્થાન થતું, અને અંધાધુની અને લડાઈના સમયમાં પણ નૈતિક સત્તાનું ચિહ્ન ગણાતું હતું. પરંતુ આ બધા લાભ અલ્પાયુષી હતા, અને સંસ્થાના બંધારણના સ્વાભાવિક અને અનિવાર્યું પરિણામરૂપે પાછળથી તેમાં ભ્રષ્ટતા પડી. સસ્થાને શરૂઆતને ઉત્સાહ જ રહેતાં, પરાણે પળાવતી કુંવારી જદગીનાં, મેટી વગ અને અઢળક દેલતનાં, પરિણામ બહુ બુરાં આવ્યાં. આ સંસ્થાઓ ઘણા પ્રકારની સેવાઓ કરતી હતી, ત્યાં ખેતી વાડીને