________________ 354 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. --~~~~~-~~- માં નીતિને પ્રટન હતા; બીજી અવસ્થા કે જે પાંચમા સૈકામાં શિરે, બિંદુએ પહોંચી હતી તેમાં આસ્તિકતાને પ્રશ્ન હત; અને ત્રીજી અવસ્થા કે જે સાતમા સૈકાથી શરૂ થાય છે તેમાં મને બક્ષીસ આપવાને પ્ર”ન હત. ખ્રિસ્તિધર્મના ભેર આગળ અને જંગલીઓના હુમલા પછી લેકેની અજ્ઞાનતાના લીધે પાખંડના પછાડ અને તરફડીઓ હવે અદશ્ય થઈ ગયાં હતાં; અને છઠ્ઠાથી બારમા સૈકાના લગભગ સંપૂર્ણ અંધકારમય સમય સુધી પશ્ચિમમાં કેથલિક સંપ્રદાય સર્વોપરિ પદે રહ્યો હતો, અને તેની સામે ચુંકેચા થઈ શકે એમ નહોતું. પાખંડને પરાસ્ત કરવામાં આગળ વપરાતે ઉત્સાહ હવે દ્રવ્ય એકઠું કરવામાં વપરાવા લાગે; અને ઉપર કહેલા પ્રકારે સંસ્થાની સમૃદ્ધિ ઘણી વધી ગઈ. ધર્મને ઝુડે જમાવવાનું કામ હવે સાધુ, સન્યાસીઓને રહ્યું નહોતું; અને પૈસો તે પુષ્કળ હતું, તેથી તેઓ વિલાસી અને દુરાચારી થવા લાગ્યા. મૂળથી જ આ સાધુઓને મોટો ભાગ ધમની તીવ્ર લાગણી કે પ્રબળ વૈરાગ્યવૃત્તિને લીધે સન્યાસી થયે નહોતે, તેથી લાગ મળતાં તેઓ પિતાનું બ્રહ્મચર્ય-ત્રત ખંડિત કરવા લાગ્યા; અને પૈસા લઈ લે ને પાપથી મુકત કરવાને બંધ તેઓ લઈ બેઠા; અને તેથી સંસ્થામાં સમૃદ્ધિની રેલછેલ થઈ રહી. આ શોચનીય ચિત્રમાં કવચિત સારી રેખાઓ પણ દેખાય છે. આઈરીશ. સાધુઓ લેકેનું ખરાબ રીતે મેળવેલું નાણું લેવાની ના કહેતા હતા; અને ઉંચા પ્રકારની કેટલીક મઠ સંસ્થાઓ યુરોપમાં કઈ કઈ સ્થળે હતી; અને પૈસા આપીને ગુનામાંથી બચી જવાની વાતને નિંદનારી કેટલીક દંત કથાઓ પણ ઉપજી હતી. પરંતુ એકંદરે ધર્મગુરૂ લૂંટણયા હતા અને લેકે વેહેમી અને ભોળા હતા. ઈંગ્લાંડમાં પેપની વારંવાર પૈસાની માગણીથી ઘણો જુસ્સો ફેલાયો હતો, અને તેને લીધે જ પિપથી સ્વતંત્ર થવાની પ્રબળ ઈચ્છી ઈગ્લાંડને થઈ હતી. પીટરનો પેન્સ " એ નામનો કર લઈને બે પિપિએ ઈગ્લાંડને આયરલોડ ઉપર ચડાઈ કરવાને પરવાનો આપ્યો હતે. ધર્મ સુધારણાના આગલા સૈકામાં મઠની સમૃદ્ધિને લીધે તેમાં અનાચારને ત્રાસ અત્યંત વધી પડે હતે. અનાચાર વધવાથી