________________ 39. . યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, પ્રકાર કેવળ સામાજીક હતો અને તેનું લાક્ષણિક ચિહ્ન વિક્રય હતું. ત્રીજા પ્રકારમાં પુરૂષની સાથે એક વર્ષ જે કોઈ સ્ત્રી નિરંતર રહે તે તેમનું લગ્ન થયું ગણાતું હતું. પરંતુ સામ્રાજ્ય સમયમાં આ લગ્નને રિવાજ લગભગ સાવ બંધ થઈ ગયો હતો; અને ધાર્મિક કે સામાજીક કેઈ પણ જાતની ક્રિયા કર્યા વિના, માત્ર એક બીજાની કબુલાત ઉપર આધાર રાખતે વધારે શિથિલ પ્રકાર એ વખતે સામાન્ય રીતે પ્રચલિત હતું અને તેનું એક અગત્યનું પરિણામ એ હતું કે કાયદાની નજરમાં એવી રીતે પરણેલી સ્ત્રી પિતાના બાપના જ કુટુંબમાં રહેતી અને તેના જ વાલીપણામાં રહેતી, એના ધણીના વાલીપણામાં નહોતી. આ પ્રકારના લગ્નથી વ્યાવહારિક પરિ ણામ એ આવ્યું કે સ્ત્રી કાયદા પ્રમાણે કેવળ સ્વતંત્ર થઈ. દાયજાની રકમ કે જે તેના ધણીના હાથમાં જતી તે સિવાય તેની બધી મિલ્કત ઉપર તેનો જ હક ગણાતો હતો. તેના બાપના વારસામાંથી તેને ભાગ મળતું અને તે પોતાના ધણથી કેવળ સ્વતંત્ર રીતે એ પિતાની પાસે રાખતી હતી. આમ રેમના દ્રવ્યને ઘણે મોટે ભાગ માત્ર સ્ત્રીઓના જ કબજામાં આવ્યા; અને સ્ત્રીઓ ધનવાન થવા લાગી. અને આ પૈસાદાર સ્ત્રીઓનું નાણાં સંબધી કામકાજ ગુમાસ્તાની પેઠે તેમના ધણીઓ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે વ્યાજનો માટે દર લઈને સ્ત્રીઓ વખતે પિતાના ધણીને પણ નાણું ધીરતી હતી. આ પ્રમાણે સ્ત્રીઓની પદવીમાં મોટે ફેરફાર થઈ ગયે. સ્ત્રી કરતાં પુરૂષનું ગૈરવ વધારે છે એ વાત પડતી મૂકાઈ, અને બન્ને સમાન ભાગી 1739ء ہند 63 Casia د ن 13 40 .د ع% 41 કાયદા પ્રમાણે સ્ત્રી હવે સંપૂર્ણ સ્વતંત્ર થઈ, અને સમાજમાં તેની પદવી ગૌરવવાળી ગણવા લાગી. આ ફેરફારથી જૂના વિચારવાળા સ્વાભાવિક રીતે જ ધાસ્તીમાં પડી ગયા અને તે અટકાવવા બે ઉપાય પણ લેવાયા હતા. એપીઅન કાયદાની મતલબ સ્ત્રીઓને વૈભવ અંકુશમાં રાખવાની હતી, પરંતુ કેટના ઉત્સાહિત યત્ન છતાં આ કાયદે તુરતજ રદ કરવામાં આવ્યું. વેકેનીઅન કાયદો વધારે અગત્યને હતો અને તે કાયદા પ્રમાણે