________________ સ્ત્રીઓની પદવી. 399 ઘણીજ છેડી હદમાં સ્ત્રીઓને વારસે મળી શકત. પણ લેકમતે એ કાયદામાં સંપૂર્ણ સંમતિ કદિ આપી નહિ, અને યુક્તિ પ્રયુક્તિથી લેકે એ કાયદાને છેતરતા હતા. લગ્નના ફેરવાઈ ગએલા આ પ્રકારનું એક બીજું અને વધારે ગંભીર પરિણામ પણ આવ્યું. લગ્ન એટલે એક જાતને સામાજીક કરાર–આવી માન્યતા પ્રચલિત થવાથી, પરસ્પર સુખને માટે જ લગ્ન થતાં, અને તેથી બેમાંથી એકને અનુકૂળ આવતાં લગ્ન કેક થઈ શકતું, અને પછી બને જણ ફરીથી મરજીરૂપ લગ્ન કરી શકતાં. તેથી લગ્નમાંથી ગંભીર તત્વ કેવળ જતું રહ્યું અને નજીવા કારણોને લીધે સ્ત્રી પુરૂષ જૂદાં થતાં. આ પ્રમાણે સિસેરેની પત્ની ટેરેન્શિયાને ને દાયજો જેતે હતા તેથી સિસેરેએ એને તજી દીધી. લિવિયા ગર્ભવતી છતાં ઓગસ્ટસે એના ધણીને એને તજી દેવાની ફરજ પાડી હતી, કારણકે પિતાને એની સાથે પરણવું હતું. કેટોએ પિતાની સ્ત્રીને એના બાપની પરવાનગી લઈ પિતાના મિત્ર હેરટેનશિયસ ને આપી દીધી હતી, અને એના મૃત્યુ પછી પાછી પતે એને રાખી હતી. મીસેનાસ વારંવાર પિતાની સ્ત્રી બદલાવતો હતો. સેઝેનિયસ સેફસની સ્ત્રી એને જાણ કર્યા વિના સાર્વજનિક રમત જોવા ગઈ હતી તેથી એણે એને તજી દીધી હતી. પલસ ઈમિલિયસે જ્યારે કાંઈ પણ કારણ જણાવ્યા સિવાય પિતાની સ્ત્રીને તજી દીધી, ત્યારે કેઈએ તેનું કારણ એને પૂછતાં એણે જવાબ આપ્યોઃ મારા જોડા નવા અને સારા બનાવેલા છે, પણ મને તે ક્યાં કઠે છે તેની કોઈને ખબર નથી. પુરૂષો સ્ત્રીઓને તજી દેતા તો સ્ત્રીઓ પણ તેટલી જ ત્વરાથી પુરૂષોને તજી દેતી હતી. સેનિકા આ આફતને જેસથી વખોડી કહેતા કે રેમમાં હવે લ શ્કેદની શરમ રહી નહોતી અને પ્રજાના પ્રતિનિધિઓથી નહિ, પણ ધણીની સંખ્યાથી પિતાની ઉમરની ગણત્રી કરનારી સ્ત્રીઓ પણ થઈ હતી. ખ્રિસ્તિઓ અને વિધર્મીઓ પણ એવી જ ફરિયાદ કરતા હતા. એક સ્ત્રીને ધણી દશમે . હોવાની માર્શિયલ વાત કરે છે. જુવેનલ કહે છે કે એક સ્ત્રીએ પાંચ વરસમાં આઠ ધણી કર્યા હતા. પણ સંત જેરોમને દાખલે સૈથી વિચિત્ર