________________ 324 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, એક જંગલી ગધેડાને બોલાવી સંત હેલેનસે જંગલમાં પિતાને બોજે તેની પાસે ઉચકાવ્યો હતો, એજ સંત અને સંત પેકેનિયસ મગરની પીઠ ઉપર બેસી નાઈલ નદી ઓળંગ્યા હતા. સંતોની મુસાફરીમાં સાબરે ઘણીવાર સાથે જતા, તેમને બોજો ઉચકતા, તેમનાં ખેતર ખેડી આપતાં, અને તેમનાં સ્મારક-ચિને જાહેરમાં આણતાં. શિકારના ત્રાસથી ત્રસ્ત થઈ હરણે સંતના આશ્રમમાં ભરાઈ જતાં અને ત્યાં તેમનું રક્ષણ થતું. એક વિધમ શિકારી હરણની પછવાડે દેડતાં દોડતાં એક સાધુની ગુફામાં ગયે, અને સાધુએ તેને ખ્રિસ્તિ ધર્મને ઉપદેશ આપી ખ્રિસ્તિ કર્યો. ઈશુ ખ્રિસ્ત ૫ણ વખતે હરણનું રૂપ લઈ શિકારીઓને ખ્રિસ્તિ બનાવતે એવી પણ કેટલીક કથાઓ કહેવામાં આવતી. શિકારના ત્રાસ અને ગભરાટમાં પણ સાબરે અને શિકારી કૂતરા સંતના મારક ચિહને આગળ આવતાં ઉભાં રહીને નમતાં. જંગલી સાબર અને કાગડાએ સંતની કબર આગળ અમુક દિવસે મેળો કરતાં. સંત એરેસમસ બળને ખાસ રક્ષક ગણાતા અને તેના પવિત્ર સ્થાનક આગળ બળદ પિતાની રાજીખુશીથી ઘૂંટણીએ પડતા. સંત એન્ટની કુકરને પાલક હતા અને તેની છબીઓમાં કરોને પણ દાખલ કરવામાં આવતાં. સંત બ્રિજેટ ભુંડ પાળતી અને તેની સત્તાને આધીન રહેવા જંગલમાંથી એક રાની ભુંડ પણ આવ્યું હતું. એક ઘેડાએ આગળથી વિલાપ કરીને સંત કાલબાના મૃત્યુની આગાહી કરી હતી. સંત કેટલમેનના સોબતીઓ ત્રણ હતા; કુકડે, ઉંદર અને માખી. કુકડે પ્રાધનાના સમયની ખબર આપતે; અને સંત ઉડવાની વાર લગાડતે તે ઉંદર તેને કાન કરડી જાગ્રત કરે; અને વાંચતા વાંચતાં વખતે સંતના વિચાર જે ભમવા લાગતા તે જે લીટીથી વાંચવાનું રહી ગયું હોય ત્યાં માખી આવીને બેસી રહેતી. પ્રાણીઓમાં નૈતિક ગુણ પણ રહેતા હતા એવું ખાન પણ કેટલીક કથાઓ કરતી, અને મનુષ્યના સઘળા સંસર્ગથી પ્રતિબદ્ધ થએલું સંતનું હૃદય પ્રાણીઓનું દુઃખ જોઈ બહુ આદ્ર બનતું. એક સંત હમેશાં વરૂની સાથે વાળુ કરો. એક વખતે વરૂ વેહેલું આવ્યું અને ટલે ચોરી ગયું. પણ પછી એને એટલે પસ્તાવો થયો કે આઠ દિવસ સુધી