________________ 254 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. થઈ અને વ્યભિચારની બાબતમાં આગળના કરતાં પણ વધારે સખત કાયદા થયા. આ બધા કાયદામાં એકંદરે પ્રગતિ દેખાય છે, પણ ખ્રિસ્તિઓ. બડાઈ મારે છે તેવી તે નહતી. બસ વર્ષ પર્યત ગુલામના સંબંધમાં કાયદાની સ્થિતિ લગભગ એવી ને એવી જ રહી હતી. પરંતુ જસ્ટિનિયનના સમયમાં ઘણું જ અગત્યના કાયદા થયા હતા. પ્રથમ તે ગુલામેની સ્વત ત્રતા ઉપર જે જે અંકુશ વિધમાં કાયદાએ મૂક્યા હતા તે બધા એણે રદ કર્યા. અને તેથી ખ્રિસ્તિ ધર્મની સંપૂર્ણ અસર થવાને અવકાશ પ્રાપ્ત થયો. બીજું, ગુલામ, સ્વતંત્ર થએલે ગુલામ, અને સ્વતંત્ર નાગરિકએ વર્ગોને મદ એણે ભૂસી નાખે; અને સ્વતંત્ર થએલા ગુલામને નાગરિકના લગભગ બધા હક પ્રાપ્ત થયા. ત્રીજું, પિતાના શેડની રજા લઈ ગુલામને સ્વતંત્ર સ્ત્રી સાથે પરણવાની એણે ટ આપી. અને ગુલામ સ્ત્રીનું રક્ષણ કરવાને પણ એણે કાયદો કર્યો હતો. પરંતુ આ બાબતમાં ખ્રિસ્તિ ધર્મની અસર અન્ય રીતે બહુ થઈ છે. સિદ્ધાંતમાં ગુલામગીરીને સ્વીકાર ખ્રિસ્તિ ધર્મના જેવું બીજું કઈ કરતું નથી, કારણ કે આણાધિનતા અને મૂંગે મેંહે તાબે રહેવાની ફરજ એ તે ધર્મમાં મૂખ્ય ગણી છે. કુદરતી રીતે સૈ માણસે સરખાં જ છે, ગુલામને ભાઈ અને સેબતી તરીકે ગણવાની દરેકની ફરજ છે, અને તેમના તરફ કૂર વર્તણુક રાખવામાં પાપ છે, એવું એવું ખ્રિસ્તિ ગુરૂઓ બહુ બેલતા. પરંતુ સેનિક, એપિકટેટસ ઈત્યાદિ વિધર્મીઓ પણ એમ જ બોલતા. હતા; છતાં ખ્રિસ્તિ ધર્મ ગુલામગીરીને નાશ કરવા સમર્થ કેમ થયે એ વાત જાણવા જેવી છે. આ સેવા ખ્રિસ્તિ ધર્મ ત્રણ પ્રકારે કરી શક્યો છે. પ્રથમ તે, દેવળમાં થતી પ્રાર્થના અને પ્રાયશ્ચિતમાં આ ધર્મ સૌને સરખા ગણતે અને તેમાં શેઠ અને ગુલામને ભેદ બિલકુલ રાખવામાં આવતા નહિ. વળી પ્રભુ ભોજન પછી થતા પ્રેમેસ્સવમાં અને જાહેર પ્રાર્થના ઇત્યાદિમાં સી જેડા જેડ બેસતા, અને ગુલામનું મેત નીપજાવવા માટે શેઠને રાજ્ય તરફથી કાંઈ શિક્ષા થતી નહિ તે સમયે આ ખ્રિસ્તિ ધર્મ એવા શેઠને