________________ 284 યુરોપીય પ્રજાના આચરણના ઇતિહાસ. કઈ અદશ્ય શક્તિના બળે જ થાય છે; અને એકાંતવાસમાં રહી લાંબો વખત દેહને સબ કષ્ટ આપવાથી તેઓ ગાંડીતુર બની જતા. આવાં કારણોને લીધે તેમની જીંદગીમાં દૈવી ચમત્કાર અને પડચા અવશ્ય કરીને વારંવાર બનતા, અને પિતાના મગજની ભ્રાંતિ કલ્પનાઓને પ્રત્યક્ષ વાસ્તવિકતા તેઓ માનતા. કબરના ભયંકર અંધારામાં, માટીની સાથે માટીરૂપે મળી જતાં મડદાંની વચ્ચે, આ માણસ પિતાનું રહેઠાણ રાખો, અને દેહ-કચ્છની રાત્રિના શાંત સમયે, જ્યારે જંગલનો પવન આ એકાંતવાસી કેટડીની આસપાસ જાણે ડુસકાં ભરતો હોય એવો લાગત અને જંગલી જનાવરેની કીકીઆરીએ તેના કાન ઉપર પડતી હતી, ત્યારે ધાસ્તી અને પશુવૃત્તિના અંકુર દસ્ય તેની સમક્ષ ભમવા લાગતા અને તેના આત્માને ભરખી જવા માટે વઢી મરતા પેલા પિશાચે વિચિત્ર નાટકે અને ચેષ્ટા કરતા તેને જણા તા. કષ્ટ દેવાથી ક્ષીણ અને રોગ થએલા શરીરને લીધે અત્યંત ઉશકેરાએલી કપનના બળે તેના મનમાં અનેક ભ્રાંતિઓ ઉપજવે લાગતી અને દિયોએ પૂર્વ અનુભવેલી વાતોની સ્મૃતિથી એવા અનેક પ્રસંગે તેને પ્રાપ્ત થતા, તેથી કરીને આ વ્રતધારીઓમાંથી કેઈક જ્યારે ધખધખતી રેતીમાં એકલે ઘૂંટણીએ પડ હોય ત્યારે પિતાની જન્મ ભૂનનાં ઝાડના શીતળ કુંડ અને વિલાસજનક અને કામદીપક બગીચા તેની દૃષ્ટિમાં આવી ખડા બાં અને પિતાના યુવાનીકાળે જેએલી સુંદર અને મનહર નાયિકા છે તેની સમીપ નૃત્ય કરતી તેને જણાતી. આગળ ગાએલાં મધુર અને વિલાસી ગાયને કવચિત તેને સાંભરી આવતાં અને ભૂતકાળના વિકારથી તેનું હૃદય ખળભળી ઉઠતું. કવચિત પ્રાણઘાતક ખેલે. ને આખો અખાડે જ એવી રીતે તેની સન્મુખ આવીને ઉભો રહે. આમ તેની ભકિતમાં ખલેલ પહોંચતી અને સાધારણમાં સાધારણ બનાવ બનતે તે તેમાં પણ સેતાનો હાથ છે. એમ મનાતું. એક સાધુ મુસાફરી કરતાં કરતાં છેક થાકી ગયો હતો. એવે વખતે તેને વિચાર આવ્યો કે મધપૂડાનું તાજું મધ અત્યારે મળે તે કેવું મીઠું લાગે! તે જ વખતે તેની આંખે એક ટેકરા ઉપર પડી જ એક મધપુડે બાઝેલે હ. કલ્પના