________________ ma કેન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી. 297 વર્ગ જસ્ટિનિયનના કાયદા પહેલાં પણ બહુ કરતા. સંત કિસેસ્તમ કહે કે એવાં માબાપ અવશ્ય નરકના અધિકારી જ થતાં. સંત અંબેઝ કહે કે કદાચ આ દુનિયામાં પણ તેમને સજા થયા વિના રહેતી નહિ. એ કહે છે કે એક છોકરીએ મઠમાં જઈ સાધ્વી થવાને નિશ્ચય કર્યો ત્યારે તેનાં સગાં સબંધીઓ તેને સમજાવવા લાગ્યાં. તેમાંથી એક જણે એને કહ્યું કે જે એને બાપ અત્યારે જીવતે રહ્યા હતા તે તેને આમ કુંવારીએ રાખત કે કેમ ? તે બાબતને એણે વિચાર કરવો ઘટે છે. છોકરીએ થડે પેટે જવાબ આપ્યો કે આ વખતે મને એ અટકાયત ન કરે એટલા માટે જ કદાચ તેનું મૃત્યુ થયું હશે. તેનું આ વચન દેવ વાણીરૂપ થઈ પડયું, કારણ કે તુરતજ ચેડા વખતમાં એ અવિચારી પ્રશ્ન પૂછનાર મરી ગયે; અને તેનાં અન્ય સગાં ઉલટાં તેને સાધ્વી થવાનું સમજાવવા લાગ્યા. એ સેલા નામની છોકરી બાર વર્ષની હતી ત્યારથી સાધ્વી થઈ હતી; કઈ પણ પુરૂષનું મોં જોવાની તે ના પાડતી હતી, અને નિરંતર પ્રાર્થના કરવાથી તેના ઘૂંટણ ઉપર ઉટના જેવાં આળાં પડી ગયાં હતાં. પિલા નામની વિધવા પિતાને ઘણું મરી ગયો ત્યારે છોકરાઓને રેતાં રઝળતાં મૂકી જેરૂસેલમના સાધુઓ પાસે વહી ગઈ હતી. અને પિતાની આખી મિલ્કત ધમાદામાં ઉડાવી દઈ પછવાડે મેટું દેવું મૂકી ગઈ હતી. સગા સંબંધીઓને વારસો મૂકી જવામાં પુણ્ય નથી, પણ ગરીબને કે સાધુઓને જ ધન આપી દેવાથી આત્માનું કલ્યાણ થાય છે એવા વિચારને ખાસ કરીને ઉત્તેજન આપવામાં આવતું હતું. મરતી વખતે કેટલાંક માબાપ પોતાના છોકરાને બોલાવીને કહેતાં કે તેમની સઘળી મિલ્કત તેમની પાછળ ગરીબોને આપી દેવી. આ વારસ કે બક્ષીસ સંત ઓગસ્ટાઈન લે નહિ એ તેને માટે ઘણું માનપ્રદ છે. પરંતુ સામાન્ય રીતે એવી રીતે પાસેનાં અને વહાલાં સગાને રઝળાવવામાં કાંઈ પાપ ગણતું નહિ એટલું જ નહિ પણ તેમાં મોટું પુણ્ય ગણાતું હતું. “જે યુવાન પુરૂષ પિતાના માતાના શોકની અવગણના કરતાં શીખ્યો છે, તેને માથે પછી ગમે તેવી મહેનતને બોજો મૂકાશે તે એ ખમી શકશે.” એમ તે વખતે બોલાતું. સંત જેરોમ એક