________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 279 આપણે જોઈએ. ન ઉડે વિચાર કરીએ છીએ તે આ તપોવૃત્તિના ચેપ જેવું મનુષ્ય જાતના નૈતિક ઈતિહાણમાં અન્ય કશું સંતાજનક નથી લાગતું. ભયાનક, ગદે તે શરીરમાં ક્ષીણ થઈ ગએલે ગાંડીઓ, જ્ઞાન રહિત, સ્વદેશાભિમાન રહિત, કુદરતી લાગણી રહિત, નિરૂપયોગી અને ક્રૂર દેહ-દમનમાં પિતાની આખી જીદગી ગાળતો, અને પિતાના સન્નિપાતવાળા મગજની બીહામણું કલ્પનાઓથી થરથર ધ્રુજતો એવો આ માણસ, પ્લેટ અને સિસેરેના લેખથી જ્ઞાત અને સોક્રેટિસ અને કેટના જીવનચરિતથી વાકેફ એવી પ્રજાઓમાં સદાચારને સર્વોત્તમ નમુને ગણવા લાગ્યો હતો. લગભગ બસે વર્ષ પર્યત શરીરને ભયંકર કષ્ટ દેવું તે સર્વોત્તમતાની ઉંચામાં ઉંચી સાબીતિ ગણાતી હતી. એક સાધુએ જુવારના રોટલાના ટુકડા અને ગંદા પાણી ઉપર ત્રીશ વિર્ષ કાઢયાં હતાં, અને તેના ઉપર સંત જેમ ફિદા ફિદા થઈ ગયો હતો. એક બીજે સાધુ નાના ખાડામાં રહેતો હતો અને રોજ પાંચ અંજીર ખાઈ જીવતો હતો. કેઈ સાધુ વળી વાળ વધારતો હતો અને પિતાનાં કપડાં ફાટી જાય ત્યાં સુધી દેતો નહિ. કઈ વળી ગંદા ખાબોચીઆમાં પડયો રહેતો હતો અને પિતાનું માંસ કીડાઓને ખાવા દેતો હતો. કોઈ બે મણું અને કોઈ પણું ચાર મણ લેઢું રાખી ફરતો હતો. ખાલી કૂવામાં કઈ વર્ષો સુધી પડ રહેતો હતો. કોઈ અનાજને એક મહીને પાણીમાં નાખી તે સડી જાય ત્યારે જ તે ખાતે હતો, કઈ દિવસના દિવસો કાંટામાં પડયો રહેતો હતો અને નિરાંતે ઉંઘતે નહિ. કઈ વળી દિવસમાં એક વાર થોડુંક ખાઈ નિરંતર ભુખનું દુઃખ વેઠતા હતા. કોઈ બબે દિવસે ખાતા હતા અને કેાઈ અઠવાડીએ અઠવાડીએ પણ ખાતો, કઈ આખું અઠવાડીયું ઉંઘતો નહિ. કોઈ વર્ષોના વર્ષે નિરંતર ઉભા રહી પ્રાર્થના કર્યા કરતો. કોઈ વળી જંગલી પ્રાણીઓની ગુફામાં રહેતો અને કોઈ તો વળી કબરોમાં પણ રહે તે હો. કોઈ વળી ક્યૂડાંજ પહેરતો નહિ અને વાળ વધારી જંગલી પ્રાણીઓની પેઠે ચોપગો થઈ ચાલતો અને ઘાસ ખ ઈ છે. શરીર સ્વરછ રહેવામાં તેઓ ઘોર પાપ માનત્તા