________________ તે 30 કેસ્ટનટાઈનથી શાલમેન સુધી કર્યો હતો કે ખ્રિસ્તી ગુનેગારોને તેમાં ઉતારવા નહિ. ઓનેરિયસે કાયદે કર્યો હતો કે જે ગુલામ એ ખેલાડી હોય તેને કોઈ મિત્રીની નોકરીમાં રહેવા દે નહિ; પણ ઘણું કરીને આ કાયદાની મતલબ અમીરને હથી આરબંધ માણસોથી બળવાન નહિ થવા દેવાની હતી. પણ અગત્યની વાત એ છે કે નવી રાજધાની કેન્સાન્ટિને પલમાં એવા ખેલ કદિ દાખલ કરવામાં આવ્યા નહોતા. જો કે રોમમાં એ ખેલ મોળા પડ્યા હતા, તે પણ ચાલુ તે રહ્યા હતા. આ ખેલને શોખ પ્રાચીન વિધમાં લેકેનું ખરાબમાં ખરાબ લક્ષણ હતું. તેમનું સારામાં સારું લક્ષણ કદાચ ધાર્મિક સ્વાતંત્ર્ય હતું. અને ખ્રિસ્તિ રાજ્યમાં સારા લક્ષણને પ્રથમ ઉચ્છેદ થયો હતો એ અફસસની વાત છે. મહાન થિયોડોશિયસે ધર્મની વિવિધતા આખા રાજ્યમાં બંધ કરી હતી, પણ આ ખેલ કરાવતા હતે. પરંતુ જો કે ખ્રિસ્તિ ધર્મ રાજ્ય-ધર્મ થયા પછી નેવું વર્ષ આ ખેલ રાજની રાજધાનીમાં બંધ પડયા હતા, તથાપિ તેની વિરૂદ્ધ ખ્રિસ્તિઓનું વલણ પ્રથમથી જ હતું એ ચોક્કસ છે.એ કઈ ખેલાડી જ્યાં સુધી પિતાને ધંધે છેડી ન દે ત્યાં સુધી ખ્રિસ્તિ ગુરૂએ તેને જલમાર્જન ક્રિયાની સ્પષ્ટ ના કહેતા અને જે કે ખ્રિસ્તિ એવા ખેલ જેવા જતો તો તેને પ્રભુ-ભોજનમાંથી બાતલ કરતા. પૂર્વમાં આશરે થિયેશિયસના સમયથી એ ખેલ બંધ પડ્યા હતા, અને તેને બદલે રથની શરતન શેખ વધ્યો હતો. પશ્ચિમમાં ઈ. સ. 404 માં નોરિયસના સમયમાં જ્યારે એ ખેલ થશે ત્યારે મનુષ્ય-પ્રેમના ઉત્તમ ઉમળકાથી ઉત્સાહિત બની ટેલીમેકસ નામને સાધુ અખાડામાં દેડી ગયો અને લડનારાઓને છૂટા પાડવા લાગ્યો. આથી કરીને પ્રેક્ષકે ગુસ્સે થઈ ગયા અને પથરા મારી તેને મારી નાખ્યો. પરંતુ તેના મૃત્યુથી એ ખેલને. છેવટે અંત આવ્યો. તથાપિ જંગલી જાનવરે અને માણસની સાઠમારી ચાલુ રહી; અને આ રમતે પૂર્વમાં ખાસ કરીને કપ્રિય થઈ પડી હતી. પરંતુ તેની સામાન્ય નિર્ધનતાને લીધે જાનવરો મળી શકતાં નહિ અને તેથી તે રમત પણ ઓછી થઈ ગઈ. ધીમે ધીમે આ રમતો એવી રીતે થવા લાગી કે તેથી માણસને કંઈ જોખમ રહેતું નહિ, પણ પ્રાણીઓ