________________ ર૧૪ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ઓરેલિયસના સમયમાં સ્મિન અને લાયન્સમાં સ્થાનિક જુલમ ઘણે થયે હત; સેરસના સમયમાં આફ્રિકા અને એશિયાઈ પ્રતિમાં જુલમ થયે હતો; વળી સાર્વજનિક રમતગમતના ગભરાટમાં અથવા તે રેલ અને ધરતીકંપને લીધે દંગાફસાદ પણ થતા; પરંતુ પિતાના ધર્મની વિરૂદ્ધ જે જે હોય તેને કચેરી મારવાને ખ્રિસ્તિ ધર્મ પતે પાછળથી જેવો સતત, જના પૂર્વક ઘડી કાઢેલે અને સાર્વત્રિક જુલમ કર્યો છે તેવો આ જૂલમ નહે. રોમના રાજ્યમાં દરેક ભાગમાં વખતોવખત આખા જમાના પર્યત ખ્રિસ્તિઓને શાંતિ રહી છે. એશિયા માઈનોર અને ગૌલમાં - લિસના સમય પૂર્વ કે ખ્રિસ્તિને પ્રાણ સમર્પણ કરવાનો વખત આવ્યો નહે. નીરના સમય પછી ઇટાલીમાં પણ મોટે ભાગે શાંતિ રહી હતી. ખ્રિસ્તિઓને રાજ્યમાં અને લશ્કરમાં અધિકાર મળતા હતા. ખ્રિસ્તિઓ ઉપર જુલમ થયો છે એ વાત ખરી, પણ ખ્રિસ્તિઓએ પિતે કરેલા જૂલમ જેવો એ નહોતે. રેમના વિશાળ રાજ્યમાં લશ્કર રાજ્યની સરહદ ઉપર રહેતું હતું; પિોલિસની વ્યવસ્થા જાહેર રસ્તામાં થતા રંટ ક્રિસાદ અટકાવવા પૂરતી જ હતી; સરકાર તરફથી કેળવણીને કાંઈક ઉત્તેજન મળવા લાગ્યું હતું, પણ કેળવણી ઉપર પિતાને જ કાબુ રાખવાને સરકારને પ્રયાસ બિલકુલ હતો નહિ; અને માબાપે કે ધર્મગુરુઓ પિતાને ફાવે તેવી બાળકને કેળવણી આપવા સ્વતંત્ર હતા. ગુલામોને લીધે લહીઆની સંખ્યા વધવાથી ગ્રંથને બહુ ફેલાવો થઈ શકત; માત્ર રાજકીય ગ્રંથ ઉપર સખત દેખરેખ રખાતી. પરંતુ અન્ય પ્રકારના ગ્રંથો ઉપર કોઈ પણ જાતને અંકુશ નહોતો. ટૂંકામાં, જે વખતે લોકેમાં ઉદારબુદ્ધિ અને ધર્મ-ક્ષાંતિ વિશેષ હતાં, જે વખતે રાજ્યમાં સર્વને પુષ્કળ છૂટ અને સ્વતંત્રતા પ્રાપ્ત હતી, જે વખતે રાજાઓ ઘણું કરીને ધર્મની બાબતમાં સંપૂર્ણ બેદરકાર હતા, અને જે વખતે ચારે પાસ સંગેની અનુકુળતા હતી, તે વખતે જ ખ્રિસ્તિઓ પિતાના ધર્મનો ફેલાવો કરવાને પ્રયાસ કરવા મંડી ગયા હતા. છે પરંતુ ઈ. સ. ર૪૮ માં ડેસિયસન કર જુલમ શરૂ થયો. આ જૂ