________________ 108 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કીર્તિની નહિ પણ આબરૂની દરકાર હોય છે. તીવ્ર રાગદ્વેષના કાનમાં તેઓ ઘસડાઈ જતા નથી, અને લેભ કે લાલચને લીધે નીતિના માર્ગમાંથી જરી પણ ચલિત થયા વિના સંપૂર્ણ કર્તવ્યપરાયણ તેઓ રહે છે. મન પ્રજાની પણ એજ ખાસીઅત હતી. આ ખાસીઅતને લીધે ઈંગ્લાંડે ગુલામગીરીની સામે મજબુત લડાઈ ચલાવ્યે રાખી હતી. વળી એક સદ્દગુણ હોય ત્યાં બીજો ન જ હોય એમ જે કે કહી શકાય નહિ, તે પણ આટલી વાત તે બેશક સાચી છે કે કોઈ નૈતિક નમુનાની એકતા જાળવવા જે સદગુણે આવશ્યક હોય છે તેમને સમુદાયમાં રહેવું સ્વાભાવિક રીતે જ બહુ અનુકૂળ આવે છે. આ રીતે જોતાં, સૈનિકસમુદાય, કેમ-સમુદાય, ઔદ્યોગિક-સમુદાય, બુદ્ધિ-વિષયક સમુદાય, એવા ભિન્ન ભિન્ન વિભાગ સદાચારના પડે છે, અને કેટલાક પ્રસંગે આ સમુદયો એક બીજાના વિરોધી હોય છે, એટલે એક જાતને સદાચાર જ્યાં હેય ત્યાં બીજી જાતને ન જ હોઈ શકે એમ તે નથી બનતું, પણ એક જ્યાં આગળ પડતું હોય છે ત્યાં બીજા દબાએલા રહે છે. ઔદ્યોગિક કાળમાં સંતોષ મુખ્ય સદાચાર થઈ શકતો નથી. લડાયક જમાનામાં તાબેન દારી અને અત્યાચાર પ્રત્યે શાંતિ રહી શક્તી નથી; તેમ જે જમાનામાં લોકે આસ્તિક વધારે હોય છે તે જમાનામાં બુદ્ધિ-વિષયક સદ્દગુણો કેળવી શકાતા નથી; છતાં આ દરેક સંજોગો પિતાના કોઈને કોઈ ખાસ સદ્દગુણોને લાવી શકે છે, નીતિના ભિન્ન ભિન્ન નમુનામાં વિવિધ જાતની સુંદરતા રહેલી હોય છે, અને આ વિવિધતાને આધાર, જે સગુણ તે નમુનામાં તત્તભૂત હોય છે તેમના કરતાં તેમના મિશ્રણના પ્રમાણ ઉપર વધારે રહેલ છે. સોક્રેટિસ, કેટે, અને સંક્રાન્સિસ-એ બધાના આચરણ સુંદર છે, પણ દરેકના આચરણની સુંદરતા એક બીજાથી અત્યંત ભિન્ન છે. અહી ઓછી વધતી સુંદરતાને પ્રશ્ન નથી, પણ તેમાં જતિ-ભેદ જ રહેલ હોય છે. એકમાં નીતિની જે સુંદરતા છે તે બીજામાં નથી, અને બીજામાં છે તે પહેલામાં નથી હોતી. પ્રાચીન સ્ટેઈક અને અર્વાચીન એજમાં મગરૂરીનું તત્તવ મુખ્ય છે, સાધુમાં દીનતાનું તત્ત્વ મુખ્ય હોય છે અને આ મૂળીઆ