________________ 140 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ લાગ્યા હતા. અને તેથી લેક-વિચારને અમુક પ્રવાહ વહેવા લાગે. શારીરિક જુલમ ગુજારવાનાં સાહિત્ય ગમે તેવાં ક્રૂર હૈય, પણ તે બધાં મૃત્યુ આગળ નકામાં છે. મૃત્યુથી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. તેય મરવું અને કમોતે મરવું. ત્યારે આપણે હાથે જ આપણે અંત આણ શું ખોટ ? ઝેર ખાઓ, ફાંસો ખાઓ, તલવારથી મરે, પણ મર; અને ગુલામગીરીના બંધનમાંથી છૂટે. જન્મવાને રસ્તો એક જ છે, પણ મરવાના અનેક છે. તેમાંથી ફાવે તે પસંદ કરી લો. કેવી કુદરતની કૃપા ! માણસે કહે છે કે જંદગી દુઃખની ભરેલી છે, પણ તેમને મરવાને હક ક્યાં જતો રહ્યો છે ? અને તેથી દુઃખ પણ ક્યાં રહ્યું? જીદગીમાં આનંદ હોય તો જીવજે. નહિ તો જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાની તમારી સ્વતંત્રતા કેઈ છીનવી લે એમ નથી જ. જીવવાનું કેઈને બંધન નથી. રોમના ટોઈક ઉપદેશક આ બોધ કરતા. કાયદામાં પણ એ હકને સ્વીકાર હતો. પણ સમય જતાં બે અંકુશ તેના ઉપર મૂકાયા હતા. રાજકીય ગુનેગારોના મૃત દેહને અપમાન આપવામાં આવતું અને તેમની મીકત જપ્ત થતી. એમાંથી બચી જેવા તેઓ આપઘાત કરતા. તેથી એ કાયદો થયો કે એ ગુનેગાર આપઘાત કરે તો પણ તેને કાયદા પ્રમાણે ઘળી શિક્ષા કરવી. વળી હેડિયનના સમયમાં રોમન સીપાઈને આપઘાત વગર રજાએ કરીને ત્યાગની બરાબર ગણાત. આ બે અપવાદ સિવાય આત્મહત્યાની છૂટ હતી. તેથી ભિન્ન ભિન્ન બહાને અનેક માણસે આત્મહત્યા કરતા. પિતાના શેડ કે સ્વામીના મડદાની સાથે લેકે સમક્ષ તેઓ બળી મરત. રોગને છેવટનો વૈદ્ય મૃત્યુ ગણાતું અને આત્મઘાત કરતાં ડરે તે બાયો લેબ. ઈદગી છોકરાંની રમત જેવી છે; ને ગમે ત્યારે ચાલ્યા જવું. મૃત્યુનું દ્વાર હમેશાં ઉઘાડું જ છે. રોગ મટે તેમ હોય અથવા વૃદ્ધાવસ્થા માં હાથ પગ અને દિ સાન તો જ હોય તે જીવવામાં અડચણનથી: નહિ તે જીવીને શામાટે દુઃખી થવું? આવા વિચાર લેના તે સમયે હતા; અને તે પ્રમાણે આચરણ પણ તેઓ કરતા. અસાધ્ય રોગની પીડામાંથી મુક્ત થવા સ્ત્રીઓ પોતાના સ્વામીને પણ આપઘાત કરવા વખતે