________________ 196 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, દેવી પ્રેરણા થાય છે એમ જે કુમારિકાઓ કે પેગંબરે માનતા હોય તેમને કઈ ખ્રિસ્તિની આગળ લાવે, અને તે ખ્રિસ્તિના પ્રશ્નના જવાબમાં પિતાની ખરેખરી જાત કબુલ કરવાની તે પિશાચને જરૂર જ પડશે. અને તેમ ન બને તે તે ખ્રિસ્તિને મારી નાખવા તમે મુખત્યાર છે, અને એટલાથી જ એમ સિદ્ધ થાય છે કે બ્રિતિધર્મ પવિત્ર અને દિવ્ય છે.” જસ્ટિન મારટિર ઇત્યાદિ લેખક કહે છે કે ભૂતના વળગાડવાળા મનુષ્યની સમક્ષ અથવા પિતાને દૈવી પ્રેરણા થાય છે એમ માનતા મનુષ્યની હાજરીમાં જ્યારે કોઈ ખ્રિસ્તિ પ્રાર્થના કરવા લાગતે, અથવા ફુસની નિશાની કરતે, અથવા ઇશુખ્રિસ્તનું નામ દે ત્યારે તે મનુષ્ય બુમબરાડા પાડતું અને હાથ પગ પછાડી ભયંકર રીતે પિતાનું શરીર મરડતું અને પછી તેમાં રહેલે પિશાચ પિતે કાણુ છે તે કહે. આ બધું વિધર્મીઓની જાણમાં હતું એમ કેટલાક ખ્રિસ્તિ લેખકે કહે છે. એક બાબતમાં ભૂત કાઢવાને ચમત્કાર પૂરાવા તરીકે બહુ કામમાં આવત; કારણ કે એક ડીમન કિંવા ભૂત બીજાને કાઢે નહિ, તેથી ખસુસ કરીને દિવ્ય ચમત્કાર તે એ જ હતો, એમ તેઓ કહેતા. આ કથનની અસર લેકે ઉપર કેવી થઈ હતી તે જાણવાનાં સાધન આપણી પાસે લગભગ નથી, કારણ કે ખ્રિસ્તિ ધર્મ વિરૂદ્ધ લખાણોને નાશ ખ્રિસ્તિ શેહેનશાહએ કરાવી નાખ્યો હતે. પરંતુ જે ડી ઘણી માહિતી આપણને મળે છે, તેટલા ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે કળવાએલા વર્ગ ઉપર એની ઝાઝી અસર થઈ નહોતી. આગળના તત્ત્વવેત્તાઓના લખાણમાં જીવની પ્રકૃતિ અને આધ્યાત્મિક સૃષ્ટિની ઘણી ઉકાપેહ છતાં વળગાડની વાતનું તેમાં સૂચન પણ નથી; તેથી જણાય છે કે તેમના સમયમાં તે વાત અગત્યની ગણાતી નહોતી અથવા લેકે તે વાત બહુ માનતા નહોતા. લૂટાર્ક દુષ્ટ પિશાચેનું અસ્તિત્વ સ્વીકારતે અને દેવવાણીઓની બહુ તરફેણ કરતે, પણ વળગાડની વાતને વહેમ કહી તિર સ્કાર. માર્કસ ઓરેલિયસ કહે કે જાદુગરે, ધૂતારા અને ભૂત કાઢનાર ભવાને માનવા નહિ એવું અને શીખવવા માટે તત્વવેત્તા ડાયેગનેટસને