________________ 146 યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. રાજ્ય પદ્ધતિથી ફેરફારના આ ચક્રમાં ત્વરિત ગતિ આવી એ વાત પણ નિઃસંશય છે. રેમના પ્રજાસત્તાક સમયમાં જીતાએલા અનેક દેશને કેમ સાચવી રાખવા એ પ્રશ્નને નિર્ણય સાર્વભૌમ રાજ્યના સમયમાં રમવાસીએને કરવાને હતે. જુદા જુદા સ્વભાવ, ધર્મ, ભાષા, રીતરિવાજ અને રસમવાળી ભિન્ન ભિન્ન જાતેને એક રાજસત્તા નીચે સલાહ સંપથી કેમ રાખવી એ દુર્ધટ પ્રશ્નનું નિરાકરણ અર્વાચીન સમયે બ્રિટિશ સલ્તનતમાં સ્થાનિક કાયદાથી થાય છે, જે વાત હાલમાં “સ્વરાજ્યના નામથી પ્રસિદ્ધ છે. પરંતુ છતાએલા દેશનું સાંત્વન રેમન લોકે બીજી રીતે કરતા. પ્રથમ તે તેમના રીતરિવાજ અને ધર્મમાં તેઓ બિલકુલ વચ્ચે પડતા નહિ. અને ધીમે ધીમે તેમને પિતાને જેવા જ હકે તેઓ આપતા. તેમના ઉપર વિશ્વાસ રાખી દેશના સંરક્ષણનું કામ પણ તેઓ તેમને સેપતા. રાજ્યની મોટી મોટી નોકરીઓમાં તેમને દાખલ કરતા અને રમવાસીને હક પણ તેમને આપતા. આથી કરીને લેકે શહેનશાહને વફાદાર રહેતા. આ પ્રમાણે સર્વત્ર સેળભેળને પ્રકાર ચાલુ રહેતાં રેમન લેકેનું આખું જીવન ફરી ગયું; અને તેથી તેમના નૈતિક વિચારમાં પણ મોટે ફેરફાર થઈ ગયો. પ્રાચીન સમયમાં જે રોમ સાંકડા, સૈનિક અને સ્વદેશાભિમાની સગુણોનું સ્થળ હતું, તે જ રોમ હવે વિસ્તૃત માનુષી પ્રેમ અને સહૃદયતાનું ધામ થઈ પડયું. આ સ્થિતિ એંઈકમતને અનુકૂળ હતી. પ્રથમથી જ તે મતમાં સાર્વત્રિક ભ્રાતૃભાવને સ્વીકાર હતા. એંઇકમતવાળાને શ્રેયની ચીજ માત્ર સકાચાર જ હોવાથી અન્ય કશાની અપેક્ષા તેને નહોતી. તેથી ઉંચા કુળમાં જન્મ, પદવી, દેશ કે દ્રવ્ય એ બધાં જીદગીમાં અકસ્માતરૂપે તેને લાગતી; માટે તેમને લીધે માણસ માણસમાં ભેદ પડે નહિ. માત્ર સદાચારમાં જ એક માણસ બીજાથી ચઢીઆતે હોઈ શકે છે. બધાં માણસો એક જ ઈશ્વરના અંશ છે; તેથી એક કુટુંબી આપણે, એક પિતા પરિવાર–એ સૂત્ર એ મતનું મુખ્ય હતું; અને જેમના લેકને સંજોગેના બળે એ વાત પ્રાપ્ત જ હતી. સિસે કહે કે માણસને જન્મ બીજાં મનુષ્યોને સહાય કરવા માટે છે. માણસે માણસનું ભલું ચાહવું જ